SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૫] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમવારકની શાસનસેવા ૪ દેવતા જ હતા’ એમ સ્પષ્ટપણે જણાવનાર આચારાંગાદિકના પ્રૌઢ પાઠો છે. I૧૫૦૬ ૫ શિલ્પશાસ્ત્રના જાણનારને પૂછવું. ૬ સાચારૂપે કથીરશાસન થાય ત્યારે સત્યરીતે તેમ કહેવું થાય ૭ મહેસાણાવાળા ખુલાસે દે ૮ પ્રત્યેક ભેદે અનન્ત તારતમ્યતા છતાં અડધા ભેદ લાખ જેટલા દરેકના લેવાય છે. ૯ ૧-૨-૩ ઉપગ મહેત્યાને લેખ જ નથી. ૧૦ ૪ માનસિક નિશ્ચય તે ત્યાં અભિગ્રહ છે. (ભવસો સુ) સિદ્ધચક્ર વર્ષ ૮ અંક ૧ સં. ૧૯૯૫ આ શુ.૧૫ સમાલોચના vમો નમુવિટ્ટો એમ કહેવા અને માનવાવાળે વ્યાકરણને વ્યધિકરણ તરીકે માનનાર હોય તેમાં આશ્ચર્ય શું ? ઉત્કૃષ્ટ એ મંગલનું વિશેષણ છે અને તે નપુંસકલિંગે હેય એ વાત ટેડાપથી તે સમજે જ કયાંથી ? i૧૫૦૭ના ૨ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ સ્થિતિ-વૃદ્ધિ અને પરાકાષ્ઠા મનુષ્યગતિરૂપ સંસારમાં થાય છે, માટે મનુષ્યગત્યાદિ સર્વથા છાંડવાગ્ય કે સર્વથા દાવાનલ, રણ કે સમુદ્ર જ છે એમ કેણ માને ? ૧૫૦૮ ૩ મૈત્રી સર્વભૂતે એટલે છ કાયના માં હોય એમ નિતિ મૂકુ એ વચનથી સ્પષ્ટ છે, છતાં સંયતિભંડલમાં જ મૈત્રી માનનાર જુઠ ગણાય. ટેઢાપણાને લીધે સંવતશબ્દની જગે પર સંયતિ શબ્દ વાપર્યો છે ! મૈત્રીને અર્થ હિતચિંતન છે છતાં તેને સમાનતા અર્થ ગણનાર ટેડા પંથી જ હેય. ૧૫૯ ૪ કલેશને પામનારમાં સમ્યકત્વવાળે કરૂણા રાખે એ કારૂણ્યભાવનાને વિષય જે ન સમજે અને ટેકપંથી જ આચાર્યને એ ભાવના છે એમ કહે અથવા સ યતિમંડળ અને ધર્મમાગે ચઢતા શ્રાવક જ એને વિષય છે એમ બેલે કે મને તેની કલ્પના ખરેખર કૌવચશ્રેણી જ છે. ૧૫૧ ૫ શ્રાવક અને સંયતિવર્ગ જ મુદિતાને વિષય છે એમ માનનારે સુબાહુ આદિના દાનને છેડી દીધા છે, ગુણાધિકમાત્રમાં પ્રતિ હોય એમ શાસ્ત્ર કહે છે. ૧૫૧૧
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy