SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલાચના સંગ્રહુ યાન આગમાદ્વારકની શાસનસેવા [૪૩] સ્તુતિ, વીતરાગસ્તત્રની અવસૂરિ વિગેરેમાં શ્રી કુમારપાલ મહારાજનું દ્વાદશત્રતગ્રહણુ, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચદ્રસારજીએ યેગશાસ્ત્ર અને અધ્યાત્મઉપનિષદ્ તરીકે કરવામાં આવેલે પટ્ટાભિષેક જણાવ્યેા છે તે વીતરાગસ્તત્રના શ્ર્લોકો, ત્રિષ્ટીયશલાકા પુરૂષ ચરિત્રની પ્રશસ્તિમાં જણાવેલ કુમારપાલ મહારાજની પ્રાથના, શ્રી મહાવીર ચરિત્રમાં જીવતસ્વામી ની પ્રતિમાના ઉધ્ધાર પ્રસંગમાં શ્રી કુમારપાલ મહારાજની જણાવેલી પરમાહુ તતા, શ્રી ગીરનારજી શ્રી સિદ્ધાચલજી અને શ્રી તાર`ગાજી વિગેરેમાં શ્રી કુમારપાલ મહારાજે કરાવેલ અનેક ગગનચુંબી જિનાલયેાની વિદ્યમ નતા, તેરમી સદીમાં જ થયેલા શ્રી સામપ્રભાચાર્ય' કરેલ ‘કુમારપાલ પ્રતિખાધ મહાકાવ્ય વગેરેનેને જો કનૈયાલાલ મુનશીએ અદર અને બાહ્યચક્ષુ ઉપાડીને દેખ્યા હાત તે પરમાતશ્રી કુમારપાલ મહારાજના જૈનત્ત્વને અંગે શકાનું પણ સ્થાન રહેત નહિ ૫૧૪૮૧૫ (મુંબઇ) ૬ ગાંધીજીના પક્ષમાં રહેલા અગર તેમની આશ્રિત એવી સસ્થાએ, ગાંધીજએ ખાટી રીતે જૈન સાધુ ઉપર અહિંસા વિષયમાં કરેલા આક્ષેપના સાચા પ્રતીકાર સામે · અણુગમે દર્શાવે તે સત્યધર્મથી વિરૂધ્ધ છતાં પણ વ્યવહારને અનુકુલ ગણુ:ત; પરંતુ હિંદુસ્થાનના જૈનેામાં અગ્રપદ ધરાવનારી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના એક ટ્રસ્ટી જયારે તેવા બેટા પ્રતીકારની સભા ભરવા રીચાર થાય અને તેની ઉતર કારવાહી કરે ત્યારે તે ખરેખર તે પ્રતિનિધિ, શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતનિધિપણાનું જાહેર લીલામ કરે છે. ! એટલુજ નહિં પરંતુ પેાતાનામાં જાહેર તરીકે ગણાતું જે જૈનત્વ તેનુ પણ તે લીલામ જ કરે છે !! અને અજૈનને શ્રી આણુંદજી કલ્યાણજીની પેઢીમાં પ્રતિનિધિ તરીકે રહેવાને હક્ક ન હેાવાથી સ્વયં પેાતાનુ તે તરીકેનું રાજીનામુ` r આપે છે. ૫૧૪૮૨ (સ ંદેશ) TH સિદ્ધચક્ર વર્ષ ૭ એક ૧૫-૧૬ સ.૧૯૯૫ વૈશાખ સમાલાચના ૧ દ નમેાડુનીયના ઉપશમાદિ કરતાં પહેલાં અન તાનુખ ધીની ચેાકડીરૂપી ચારિત્રમેહનીયને ઉપશમાદિ થાય છે એ વાત કેણુ ન સમજે ? ૫૧૪૮૩મા ૨ સર્વોથા અગર સમુલ એવા વિશેષણેા જોડવા કેણુ ભૂલ કરે ? (દશ ન મેાહનીયને ઉપશમ કે ક્ષયે પ્રશમ થયા હોય અર્થાત્ સČથા ક્ષય ન થયેા હૈાય તેા પણ ચારિત્રમેાહુનીયને ઉપશમ કે ક્ષયેાપશમરૂપી વિનાશ ન થાય તેમ કેણુ માની શકે ? ૩ સુનિશ્ર્વિતમ્ ની જગેા પર મુનિશ્રતમ્ અને સ્ફુર્તિની જગે પર ઘુરતિ એમ શાણા વકતા અને મોટા પગારદાર લેખક કેમ સુધારી નહિ શકયા હેાય ?
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy