SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૩૮] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા આજના ખતરને પાંચમું મેક્ષકલ્યાણક હેવાથી ગર્ભપહારને છડું કલ્યાણક માનવું ઠીક નથી લાગ્યું વળી કઈક ખરતર, કલ્યાણકમાં ‘ગર્ભાપહારનું નામ ન હોવાથી “બીજું ચ્યવનકલ્યાણક કહેવા લાગ્યા હતા. તેમાં વળી વર્તામાન ખરતરોએ અવન એ મરણનો ભાવ દર્શાવનાર હોવાથી બીજું વન એટલે ‘બીજુ મરણ” એ અર્થ થાય એમ ગણીને કે ત્રિશાલાની કુખમાં આવેલા ત્યારે દેવકથી નથી આવ્યા અને શ્વવનશબ્દ તે દેવલેકથી મરણ પામીને નીકળનાર માટેજ શાસ્ત્રકારે કહે છે એમ ધારીને “દ્વિતીય ગર્ભાધાન” શબ્દ વાપર્યો જણાય છે ! હવે ગર્ભાધાન એ સંસ્કાર છે અને તે મનુષ્યકૃત તથા વિધિરૂપ છે એમ ધારી કદાચ નવું થાય તે નવાઈ નહિં. યાદ રાખવાની જરૂર છે કે આગામથી ઉલટામાં સેંકડો ફેરફારને સ્થાન મળે છે. ૧૪૫ સિદ્ધચક વર્ષ ૭ અંક ૫ ૧૯૯૫ માગ. શુ. ૧૫ સમાલોચના ૧ છદ્મસ્થને ઉપયોગ આંતમું હુર્તિક હોય છે અને કેવલજ્ઞાનને તે સામયિક ઉપગ હોય છે (૨) છદ્મસ્થાવસ્થામાં પણ સોપશમની વિશેષતાએ વિશેષપણે વિશેષનું ગ્રહણ થાય છે અને કેવલજ્ઞાન, નિરાવરણ છે માટે તે એકીસાથે સર્વવિશેન જણાવે છે (૩) મતિજ્ઞાનાદિ ચારને ક્રમિક ઉપગ હોય અને કેવલજ્ઞાનથી સર્વયમાં એકી સાથે ઉપગ હોય છે. કેવલજ્ઞાન અને કેવલદર્શનમાં સમયનું જ આ તર, પણ છદ્મસ્થને ઉપયોગમાં અંતમુહૂર્તનું અંતર હોય છે (૪) છદ્મસ્થ એકસમયે એક જ વિશેષ જાણે એવું નથી. (૫) કૈવલ્યવસ્થામાં જ્ઞાનની વિશદતા છે અને છાવસ્થિત નું પરિવર્તન છે. ૧૪૫૧ , ૨ અતિશયે બાબતમાં સમવાયાંગ, નામમાલા, પ્રવચનસારે દ્ધાર આદિમાં ફરક છે સમવસરણની વખતે ચેત્રીશ અતિરાયે હેય. આઠ પ્રાતિહાર્ચ વીશે કલાક હોય. ભામંડલનું ધારણ કરવું દેવકૃત હોય અને તેજની અધિકતાને સંક્રમ, કર્મક્ષયજનિત હોય. ll૧૪૫રા ૩ અશોકવૃક્ષ અને પુષ્પવૃષ્ટિ સમવસરણ શિવાયની સ્થિરતામાં આવશ્યક છે. સમવસરણ શિવાય પણ રહેવાવાળા અને બધે રહેનાર [છે.] માટે પ્રાતિહાર્ય કહેવાય. ૧૪૫૩ ૪ દિકકુમારી અને ઈન્દ્રો સર્વને દ્રશ્યરૂપે ન હોય અથવા તેને ઈન્દ્રજાલ કે વૈક્રિયલબ્ધિ ગણતા હોય. એટલે દેવ અને પરભવ કે જીવને સંદેહ તે વખતે પણ રહી શકે. ૧૪૫૪ ૫ ભગવાન પાર્શ્વનાથજીને ચતુવિધ સંઘ હતો અને ભગવાન મહાવીર મહારાજને માનતો પણ હતા. કેટલાક આચારના ભેદથી શક્તિ હોય તે ટાળવા સંવાદ જરૂરી. ૧૪૫૫
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy