SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૪] સાગર સમાલોચના સંગ્રહ યાને આગમોદ્ધારકની શાસનસેવા શ્રી જિનેવરપ્રભુના અદરમાં પુણ્યબ ધ અને નિજા બને છે. જુઓ. સવ્વપાવવાનો આદિ વાકયે આદર અનાદરમાં ઉદાસીનતા જે નિરાનું કારણ માનીયે તે અસંજ્ઞીઓ ઘણી નિજર કરવા વાળા થાય ઉદયને ભેગ કે તપસ્યા એ નિજરને હેતુ છે એ નિજેર પાપકર્મની છે. ૧૩૨૬ ૧૦ સંગ પછી બાર મુહર્ત સુધી જીવ સંક્રમે છે એમ ધ્યાનમાં છે. ૧૩૨ ૧૧ અજ્ઞાન અને અવિરતિપણામાં વેદાય છે વગેરે ભાવકમ ગણાય છે૧૩૨૮ . (મુંબઈ ફતેચંદ) ૧ પુર્વતમૂત્રમીગ્ન વિનેયાન વાવયન્તત વાવાઃ એ પાઠથી પણ વાચકે પૂર્વગત સૂત્રને ધારણ કરનાર હોય એમ નકકી થાય છે અને ટીકાકારે પણ સ્થાને સ્થાને વાવ: પૂર્વ વિદ્ર એમ સ્પષ્ટ જણાવે છે. એટલે શ્રી પાર્શ્વનાથનું શ્રત તે પૂર્વશ્રેત આવું કહેનાર શાસ્ત્ર અને પરંપરા બન્નેની અશ્રદ્ધાવાળા છે ! વળી શ્રી નરસૂત્રમાં वड्ढ़उ वायगव सो (रु.) (३१) वायगपयमुत्तम पत्ते (३२) अए पुवि वायगत्तएं पत्ते નાખવાથT' વસે (૩૬) એ આદિ વચનથી તેમજ વાગવત પુaણ ૨ (વિ.નિ.) ના વચનથી તાંબરમાં જ રહેલે વાચકવંશ છે, પણ વેતાંબરેથી ભિનતાવાળો નથી. વળી શ્રી દેવવાચક જેઓ શ્રી નન્દીસૂત્રના કરનારા છે તેઓ શ્રી પણ વાચક પદથી અંકિત જ છે. એ ઉપરથી “વાચકને વર્ગ જુદા મતને હિતે’ એ કથન જુદું જ છે અને ઘણું હો સન્તા ય વાયવંતો એ જણાવવામાં આવેલ છે તે માત્ર વશની ભિન્નતા જણાવી આચાર્ય અને ઉપાધ્યાયની પરંપરા અને જુદા નમસ્કારનું પ્રજન જણાવવા માટે છે; પણ તેથી વેતાંબરોથી વાચકને વર્ગ જુદે હત” એવી કલ્પના કરવી તે તે જુઠી જ છે. શ્રી નંદીસૂત્રમાં વાચક અને ગણધર - સ્થવિરપર પરાનાં નામ છે [૧૩૨૯. ૨ મી સુખલાલે પૃ. ૧૮માં- “ઉમાસ્વાતિ તેિજ પિતાના દીક્ષાગુરૂને વાચક તરીકે ઓળખાવવા સાથે અગ્યાર અંગના ધારક પણ કહે છે” એમ જે લખ્યું છે તે ફકત તેમને વાંચન પરાલંબન હેવાથી થયું છે. કેમકે ત્યાં તે ઉપૅણ ઘોષક્ષિણશૈશવઃ આવી રીતે વાચકપણ શિવાયને જ લેખ છે. જો કે પૂર્વધરશ તને ધારણ કરવાવાળા અગ્યાર અંગને રોજ વિચારનાર હોય અને તેથી વિચાર અર્થને વિદ્ ધાતુ લઈને કહી પણ શકાય ૧૩૩૦ ૩ શ્રી ઉમાસ્વાતિજી ગુમઃ પુયસ્થ, અમારા' એ સૂત્રો (અ ૬ સૂ. ૩-૪) થી પુણ્ય અને પાપને નથી માનતા એમ તે નથી જ સગવવંઠ્ઠાણ્ય...પુWયમ્ (૬ અ ૨૬) સૂત્રથી પુણ્યફલ પણ તે જ જણાવે છે માટે જે નવને સાતમાં સંકોચ કરે છે તે કેવલ તકનુસારીઓની અનુકૂળતા માટે અનન્તર્ભાવરૂપે અને શુદ્ધરૂપે તત્ત્વ કહેવા માટે છે અને એ સમજવું મુશ્કેલ નથી. ૧૩૩૧
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy