SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંપ્રહ યાને આગોદધારકની શાસનસેવા [૧૭૫] ૮ પરીક્ષાની મુદત માટે આવશ્યકનું નામ દેનાર જુઠો છે અને જુઠા અર્થને કરનારે છે એ વાત લેખથી સિદ્ધ થઈ ગયેલ છે. ૯ સાવદ્યત્યાગ પહેલાં સાવદ્યપરિહાર આદિને ઉડાઉ જવાબ છે. ૧૦ એ વડી દીક્ષા માટેની પરીક્ષા છે, એમ ધર્મબિંદુના ભાષાંતરમાં સ્પષ્ટ છે છતાં હઠ જ પકડે ! આ આજ્ઞાપાલન નહિ પણ આપ્યું છે. ૧૧ ધર્મબિંદુમાં પરીક્ષાનું સુચન ન કબુલ કરનારે તેને પાઠ વિસ્તાર વિધાનવાળો તેમાંથી આપ જોઈએ. ૧૨ પ્રશ્નવિધિ કરતાં જવાબ અને અંગીકારરૂપ ચર્ણિકારે જણાવેલ પરીક્ષા કણ એક કહે છે ચૂર્ણિને પાઠ જાણ્યા પછી પણ ન સમજાય તે શું ? ૧૧૬ ૧૩ પહેલાં પરીક્ષાવાળા ભાષાંતરની વાત ઉપજાવી સંમેલનમાં કહી જ નથી. ૧૪ દીક્ષા પહેલાં સાધુચર્ચા દેખાડવા અને આદિ શબ્દનો અર્થ દેખાડવામાં તેમજ પરિણામિકપણું દિક્ષા પહેલાં માનવામાં શાસ્ત્રાન્તરનો પાઠ કેમ બતાવાતું નથી ? ૧૫ માનેલ એ છે કાલ કયે ? અને તેને પાઠ કેમ નથી અપાતે ? ૧૬ ‘અભ્યપગતને પણ આવું સ્પષ્ટ છે ત્યાં ન માનનારને શું કહેવું ? ૧૭ સાધ્વાચારના અંગીકારની પરીક્ષાને, દીક્ષા પહેલાં માનનારે મનુષ્ય, “આચારકથનને દીક્ષા દાન પહેલાં નથી માનતે” એમ કહેવું એ કથન કલંક કહેવાય. ૧૧૬૧ ૧૮ સાવધના ત્યાગ વગર “સાવઘત્યાગની પરીક્ષા માનનારે તેના પ્રકારે તે શાસ્ત્રથી આપવા જોઈએ વડી દીક્ષાના પરીક્ષાના તે પ્રકાર છે જ ૧૧૬૨ . ૧૯ વિરોધીઓની સહામે સમુદાયવાચક હમારા” શબ્દ, કયા અર્થમાં અને કયા મુખે હોય એ ન સમજે તેને શું ? ઉત્કૃષ્ટનું માન હોય અને અ૮૫માં બે ઘડી જે પણ કાળ, પરીક્ષા માટે લેવું હોય તે ચર્ચા શાની ? ૨૦ ભાવિભાવે પછી ગુણવિશેષ હેતુ અપાય છે તેની પ્રબળતા ન સમજે તેને ગુણ કેમ થાય ? * ૨૧ નિષેધ કર્યા પછી આપેલી દીક્ષાને ગુણહેતુમાં ન લે, તે વગર નિષેધની જમાલિદીક્ષાને તેવી કેમ ગણે? ૨૨ પ્રવચનકાર, નદિષેણની નિષેધેલી દીક્ષામાં મોક્ષહેતુ શિવાય બીજું કારણ શાસ્ત્રથી જણાવે.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy