SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬] સાગર સમાàાચના સગ્રહ યાને આગમાદ્નારકની શાસનસેવા ૨ એ ગાથાઓ ગણધરકૃત અને એક અનિયમિત એ જે પ્રશ્નરૂપ હોય અને હવે ટીકાના વચનથી સૂત્રકાર વગેરે મહારૂષો શિવાય અન્યની કરેલી છે એમ સમજાયુ. હાય તે બસ છે. પ્રશ્નકાર તરીકે પ્રશ્ન ન હાય અને જિજ્ઞાસાથી હેાય તે સારૂ.. સમાલે ચકથી તમે અજાણ ઢાય તે સ'વિત નથી જામનગર છે.ટુ ન ગણાય ૩ વલ્લભ પટેલને વારવાર જૈન ધર્માંની અને તેમાં ખાસ કરીને જૈનગુરૂની નિંદ્રા કરવાની ઘેલછા થઈ આવે છે. અક્ષિપણા શિવાય સ્વરૂપ બરોબર જાણ્યા વીના માત્ર કાકદ્રષ્ટિ સજ્જનતાને જણાવે નહિ. દ્રષ્ટિ વિપર્યાસ હોય ત્યાં જ ગૌહત્યા જેવાં કાર્યાં કરનારને ત્રખાણાય અને ધમની ખાટી રીતે નિંદા કરાય. ૪ ઉત્સ`સૂત્ર ને અપવાદ સુત્ર, સામાન્ય ને વિશેષ પૂને પસૂત્રેા બાધ ન કરતાં હાય એમ માનવામાં અજ્ઞાનતા નહિં ગણાય ? શુ ક્ષયતિથિમાં ઉત્ક્રય છે એમ માનવું અથવા વૃદ્ધિના બન્ને ઉદા માનવા લાયક ગણાય ? ૫૧૧૦૦ || (વીર મુંબઇ) 242 સિચક્ર વર્ષ ૫ અક ૧૧ સ. ૧૯૯૩ ફા. જી. ૧૫ સમાાચના - પ્રનેત્તર કષષ્ટિશતકમાં જિનવલ્લભ પોતેજ મનુ્રવઃ શ્રી ઉનનેશ્વરસૂયઃ એમ સ્પષ્ટપણે જણાવે છે. વળી અષ્ટસપ્તતિકાપ્રકરણમાં તે તેમજ જણાવે છે ૧૧૩૭ની પુનાની પ્રતમાં પણ તેમ સ્પષ્ટ છે. ૧૧૬૮માં મરનાર, આખુ વર્ષી ગ્રંથ ન જ બતાવે એમ તે નડુ ૧૧૦૧૫૫ ૨ સઘપકમાં શ્રી સધને વ્યાધ્ર જેવા ભય કર જણાવવામાં આવેલ છે કે ? ૫૧૧:૨ા ૩ મહારાજ ખુટેરાચજી મ્હોટા સાધુસમુદૃાયના મૂલ હોવાથી વૃક્ષસ્ક ધ કહેવાય. ૧૧૩૦ના ૪ સાવયમે એ જગાપર ‘પ્રતિમાધમ” જેવાના પૂરાવા અને શ્રી અભયદેવસૂરિજીના વાકયના ખુલાસે વિચારે અને સમજે તે સાચા રસ્તે રડે. પાંચમા આરાને છેડે શ્રાવક ધર્માંના વ્યુચ્છેદ થાય એ સ્વાભાવિક છે ૧૧૦૪૫ (જય. કવીન્દ્ર) ૧ મહારાજ શ્રી આત્મારામજીની શતાબ્દિ વખતે જેએ જન્મ વખતે કલ્યાણરૂપ કેમ હોય છે' એમ કહીને વિરોધ કરતા હતા તેએજ હવે પેાતાના ગુરૂના જન્મને કલ્યાણરૂપ મનાવે છે. ૧૧-પા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy