SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલેચના સ'મહ યાને આશમાધારકની શાસનસેવા [૧૩] અને વધે તે મીજી કરવી આવા ચાકખા અર્થ છે. વ્હેલાની અપતિથિને પતિથિ ન કહે કે માને તે ક્ષયે પૂર્વી ના કથનથી ઉલટા જ ગણાય ॥૧૦૬૧॥ ૩ શ્રી હીરસૂરિજી વગેરે તા વધેલી તિથિને જ યૌયિકો ગણે છે. અર્થાત્ હેલીને ઉદય વગરની માને છે તે પછી વ્હેલી ખીજ કે પુનઃમ વગેરે શ્રી હીરસૂરિજીની માન્યતાથી વિરૂદ્ધ થાય છે અને ઉદય ન માનેા તે કહેવુ એ સ્પષ્ટ થયુ કે–અન્ય ઉદય થતા સુધી પ્હેલાની જ તિથિ ગણાય કહેા કે એ પ્રમાણે બે બીજ આદિ કહેવાય જ નહિ ॥૧૦૬૨॥ ૪ તિથિ અને દિવસની ચર્ચા કરનારાએ યાદ રાખવું કે સૂત્રકાર આદિના કથન મુજબ અષાઢ શુક્રના ચામાસાથી સચ્છરીના દિવસની વચ્ચે કોઈપણુ ‘અવમરાત્ર’ એટલે ધટતી તિથિ હતી જ નહિ. તેઓને એ વિચાર કેમ નથી આવતા કે–જો તે પચાસ દિવસના કલ્પ અવમરાત્ર આવે તે દશ 'ચક કેમ થાય ? અને પાંચ દિવસની કલ્પવાચન વ્યવસ્થા કેમ થાય ? તિથિને ભેળી માનવ દ્વારાએ પતિથિને ક્ષય માનનાર શુ ચાર દિવસે કલ્પવાચના માની લેત? યાદ રાખવુ જરૂરી છે કે શ્રમણુ ભગવાનૢ મહાવીર, શ્રી દેવાન દાના ગર્ભામાં બ્યાસી દિવસ રહયા તેમાં અવમરાત્ર એટલે તિથિક્ષય આવેલા જ છે. (ત્યાં) કમ માસની અપેક્ષા એ બ્યાસી રાત્રિ દિવસ ગણ્યા છે. સવચ્છરી પછીના સીતેર અને વ્હેલાના પચાસ પણ રાત્રિદિવસ (કમ માસના) લીધા છે. ૧૦૬૩॥ ૫ પડિક્કમણાની વખત તિથિ માનનારને પડિક્કમણાના ટાઇમ સિક પાક્ષિક ચાતુર્માસિક અને સ ંચ્છરો માટે દિવસના બાર વાગ્યા પછીથી રાત્રિના બાર વાગ્યા સુધીના હાવાથી જુદા જુદા વખતે જુદા જુદા પ±િમણાં થશે તેમ તિથિને ભેળી માનનારાઓને તિથિના પાક્ષિકાદિ પ્રતિક્રમણા અનિયમિત થશે ૧૦૬૪॥ ૬ પ તિથિના ક્ષયે તેની પહેલાની તિથિનેા ક્ષય ગણી તેના સૂર્યાદયના વખતથી તિથિ ન માનનાર શ્રાદ્ધવિધિમાં ડૂબાવ(પરવા.ના વાકયથી ઉલટા છે કેમકે તેણે ઉદય વિના પૂજા પચ્ચકખાણ વગેરે માન્યા ૫૧૦૬પપ્પા (વીર. જનક) ૧ માગશર વદ ૧૦ થી વૈશાખ સુદ ૧૧ સુધી સાડા છ માસ થાય જ. કાર્ત્તિકવદ જે શાસ્ત્રમાં ચાલુ તે જ માગસર વદ ગણાય અને કાક વથી ગુજરાતી ચૈત્ર દ્ધિ પાંચ માસ અથવા શાસ્રીય માગશરથી વૈશાખ વદ પાંચ મહિને આવે, અને તે વના વખત યુગના મધ્ય હાવાથી પેષ એ હોય એટલે વૈશાખ વદ કે ગુજરાતી ચૈત્ર વદે છ માસ થાય, અને પછી એક પક્ષ જવાથી બાર વષ અને સાડા છ માસ થાય છે અને સુબેાધિકામાં ખરેખર હિસાબ અપાયલ પશુ છે. ૧૦૬૬ા
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy