SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫]. સાગર સમાલોચના સંગ્રહ યાને આગામોદ્વારકની શાસનસેવા ૪ શ્રાવક, શ્રી જ્ઞાનવિમલજીવાળી ઢાળે વાંચી શકે છે. ૮૯માં ૫ અમાવાસ્યાએ કલ્પારંભ થાય ત્યારે એક મે જન્મ વંચાય, બાકી ચઉદશે શરૂ થાય તે અમાવાસ્યાઓ અને પડેવે શરૂ થાય તે બીજના દિવસે પણ જન્મ વંચાય છે. |૮૯ ના ૬ ચતુર્દશી, અમાવાસ્યા કે એકમે કલ્પારંભને નિયમ નથી, પણ સંવછરીથી પાંચ દિવસ પહેલેથી શરૂ થાય એ નિયમ છે. વધારે દિવસે કલ્પનું વાંચન થાય તે શાસ્ત્રીય નથી. ૧૮૯૨ * (જૈન ધ્વજ) ૧ નવે પણ મે ચોમાસામાં ન લે એ વ્યવહાર ચાલે જ છે !૮૯૩ ૨ શ્રી બારસાસૂત્ર વાંચતાં સામાન્ય અર્થ કહે તો તેને નિષેધ નહિ !૮૯૪ ૩ પકખી શરૂ થયા પછી પકખીની મુહપત્તિનું પડિલેહણ કરનારને છીંક આવવાથી ફેર કરવાનું અને કાર્યોત્સર્ગ વિગેરે કરવાનું થાય છે ૮૫ ૪ આભરણ કરતાં પણ શ્રી જિનેશ્વર ભગવાનની મૂર્તિની આશાતના ટાળવા માટે બંદોબસ્તની જરૂર ગણાય (મારવાડ-મેવાડ વગેરેમાં જુઓ) દર્શનનો અંતરાય ન થાય તેમ વહીવટદારેએ ખ્યાલ રખાય પણ છે અને રાખવું જ જોઈએ ૮૯૬ ૫ ભગવાન કેવલિમહારાજને રસમયે વર્તનાઓ અન તી વર્તમાનપણે જાણવાની થાય. છે. પહેલાં અનાગતપણે હતી વળી ઉત્સુકતા નથી અને એ સ્મરમણતા છે. અને તે કાલ , પણ એ જ દ્રષ્ટિમાં જ જવાને છે. (નાટક દેખનારે પુસ્તક અને વર્તમાનમાં ફેર દેખ્યો જ છે) ૧૮૯૭ (માનકુવા) ૧ શ્રાવકોને સત્ય અસત્ય ન વિચારતાં મળેલા સાધુનું જ અનુકરણ કરવું એ માર્ગ નથી ૫૮૯૮ (મુંબઇ-ઉ) ૨ દ્રવ્યલિંગ અને દ્રવ્યક્રિયાની અનૌકાન્તિકતા છતાં તેની નિરર્થકતાનું કથન એ માર્ગ નથી ૮૯૯ (મુંબઈ–૦) ૩ સુઘાવક લક્ષ્મીચંદજીએ જ તે સામાન્ય પ્રશ્નને કરેલા તેના જ તે ઉત્તરે હતા તેમાં કઈ સાધુ ઉપર આક્ષેપ કરવા જવું તે બીનજરૂરી છે. ૯૦૦ (ચાણસ્મા) સુધારે - દિગબર બાબતમાં બૌદ્ધોને સ્થાને બૌદ્ધોને વાંચવું.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy