SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૩૪] સાગર સમાલોચન સંગ્રહ યાને આગદ્વારકની શાસનસેવા ૧ મી. હીરાલાલ રસિકલાલ કાપડીયાએ શ્રી ભગવતીજી સૂત્રની ટીકાના મે જોયमाइए गएहराएमित्यादय : पुस्तफ़लेखककृता नमस्काराः प्रकटार्थाश्च ति न व्यारव्याता: આવી રીતના પાઠને જે હોય તે મુદેવયા ય ગwવો વાળી ગાથા સેળમી સદીના પુસ્તકમાં ન હોવાથી અનિયમિત છે એમ ન ગણત. તેમજ પહેલી બે ગાથાઓ શ્રી ગણધરકતપણાની શંકાવાલી દર્શાવત નહિ. ૮૧૩n. (જૈન સત્યપ્રકાશ ) ૧ સ્થાનાંગસુત્રની ટીકા પંચાશકની ટીકા પહેલાં અભયદેવસૂરિજી મહારાજે કરી છે. ૧૧રમાં સ્થાનાંગના ટીકાને સં ૧૧૨૪માં પંચાશકની ટકાનો ઉલ્લેખ પ્રશસ્તિમાં મળે છે. ૮૧૪ (જૈન સત્ય ) ૧ ૧૭મી સદીમાં માફી માગવાની વાતમાં વત્તામાનના ધર્મ અને શાસનવિરોધીઓને જોડવા સુજ્ઞોને માટે વિચારણીય છે. તે વખતે અસત્યમાત્રને સુધરાવી શકાયું નથી, અને અસત્યને અંગે જ માફી થયેલી છે એમ પણ સાબીત થાય તેમ નથી. ૮૧પ (વીરશાસન) પૂજય પાંચ આચાર્ય મહારાજાઓને વિજ્ઞપ્તિ ગયા અંકમાં સુચના આપી હતી તે પ્રમાણે ઓફીસથી બીજા ત્રીજા વર્ષની શ્રી સિદ્ધચકની ફાઈલે તથા પાંચ લેબવાળા અંક આપને મોકલ્યા છે, તે હવે આપ તેની આઘત તપાસ કરી અને હકીકતથી વાકેફ થઈ મહારૂં થયેલું લખાણ જુઠા પક્ષને અંગે હોય તે જણાવવા મહેરબાની કરશે. આપ જાહેર પેપરથી કે ખાનગી બેમાંથી કઇ પણ રીતે જણાવશે તે પણ હરકત નથી આપને નીચેના મુદ્દા ઉપર વિચારવાની જરૂર છે. ૧ ત્રિલોકનાથ તીર્થકર સમ્યકત્વ અથવા તે વિશિષ્ટ સમ્યકત્વ પામ્યા પછી જ નિયમિત પરોપકારી હોય કે સર્વ કાલ એટલે અનાદિથી પરેપકારી હેય ? ૨ ભગવાન તીર્થકરોને જે આદ્ય સમ્યકત્વ થાય તે વરબોધિ કહેવાય કે કંઈક વિશિષ્ઠતા થયા પછી વરબોધિ કહેવાય ? ૩ મહાત્મા વાલીજીએ અષ્ટાપદજીના બચાવ માટે રાવણને કરેલી શિક્ષા સર્વથા કે ધ રહિતદશા એટલે વીતરાગદશામાં હતી, કે માત્ર વ્યકિતગત જ ઢષ નહે, અને તે લબ્ધિની ફેરવણી હતી કે નહિ ? અને હતી તે તે પડિકમાવા લાયક ખરી કે નહિ? ૪ ગુરુતત્વવિનિશ્ચયના પાઠની બાબત પ્રવચનકારે કૌસમાં લખેલે પાઠ પ્રકરણથી વિરુદ્ધ છે કે કેમ ? અને તેમાં શ્રી ગૌતમસ્વામીજીનું નામ તથા નિશ્ચયથી પતિત થવાના જાણ્યા છતાં એવું સ્પષ્ટાર્થ માં લખેલું જુઠું છે કે કેમ ?
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy