SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સાગાર સમાલોચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા [૧૨૭] ૬ તત્વાર્થભાષ્યકાર વગેરે ત્રીશ અકર્મભુમિ અને પ૬ અંતરીપના લોકેને પણ અનાર્ય ગણે છે. અકર્મભૂમિવાળો સમ્યકત્વ ન જ પામે એમ નહિ. દેવાદિકથી થયેલ સંહરણ શિવાય કોઈ મુનિ ત્યાં હોય જ નહિ સંહરણ થયેલામાં સ્વર્ગ કે મોક્ષની ના કહી શકાય નહિ. ૭૬ ૭ ચંદ્ર અને સૂર્ય અસંખ્યાત હેવાથી અસંખ્ય ઈન્દ્ર કહેવાય ખરા ૭૬૮ ૮ છ ખંડમાં બત્રીસ હજાર જેટલી દેશની સંખ્યા હોવાથી ૨પા આર્ય શિવાયના બીજા અનાર્ય છે. ૭૬૯ ૯ શ્રાવકને કર્મનિર્જરા ન હોય એમ કહેવાય જ નહિ ૭૭૦૫ • ૧૦ અપ્રત્યાખ્યાનીની ચેકડીના ઉદયવાળાને પ્રત્યાખ્યાનાવરણ એન સંજવલનને પણ ઉદય હેય છે, પાછળ પાછળની આગલ આગલની ચેકડી હોય છે. જ: I૭૭૧ ૧૧ સામાયિક, પૌષધાદિત્રત, નવકારશી આદિ પચ્ચકખાણ, દાનશીલાદિ અને મૈત્રી કે અનિત્યત્વ આદિ ભાવનાથી શ્રાવક નિર્ધાર કરી શકે I૭૭૨ ૧૨ નાતબહારવાળાને પણ અવિરુદ્ધ પણે પારણું કરાવતાં લેકવિરુદ્ધ કાર્ય ગણાય નહિ તેમાં નેતરાં હતાં નથી અને નાતની રીતિજાતિ તેમાં હેતી નથી I૭૭૩ ૧૩ સવારના પ્રતિકમણ પહેલાં પૌષધ લેવો એ મુખ્ય વિધિ છે. ૭૭૪ ૧૪ મુઠસી વગેરે પચ્ચકખાણ વસિક છે માટે તે દિવસે જ કરવા ઉચિત છે. ૭૭૫ ૧૫ અનુકંપાદાનથી મેઘકુમારના જીવે પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે. તથા ભૂતેષુ એમ શાસ્ત્રો પણ કહે છે. ll૭૭૬H. ૧૬ મુનિદાનમાં પણ શાસ્ત્રકારો સ્વજાતિથી અવિરુદ્ધપણે ઉપાર્જન કરેલ દ્રવ્યની જરૂર જણાવે છે, માટે પંચેન્દ્રિય હત્યાદિ કરનારને ત્યાં સાધમિકને જમવું જ ઠીક નથી. II૭૭ના ૧૭ વ્યાવહારિક કેલવણી કે તેવું કાર્ય પુણ્યબંધને અને કરવાલાયક રસ્તો છે એમ સાધુ તે નહિ કહી શકે i૭૭૮ ૧૮ વ્યવહાર, ઠગ અને સામાચારી વગેરેમાં આચાર્યને ગોચરી જવાને નિષેધ છે, અને જાય તે ઉપાધ્યાય વગેરે બધાને દંડ લાગે એમ જણાવે છે. ૭૭૯
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy