SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલોચના સંગ્રહ યાને આગમાદ્વારકની શાસનસેવા [૨૩]. સિદ્ધચક્ર વર્ષ ૪ અંક ૧૮ ૧૨ જે.વ. ૦)) પ્રવચનના સંપાદકને ૧૭માં અંકને ઉત્તર તથા તમારૂં અધુરૂં લખાણ આવશે એટલે જે આ વખત વ્યર્થ પ્રલાપ અને જુઠું ડફાણ નહિં લખાવ્યું કે લખાયું હોય તે યેગ્ય અને સત્ય ઉત્તર રીતસર દેવાય છે તેમ દેવાશે. તંત્રી સિદ્ધચક વર્ષ ૪ અંક ૧૮ સમાલોચના કથીરશાસને-કથીરશાસન ઈર્ષાના મશાનમાં સફર કર્યા કરે તેનાં કરતાં સંમૂ૭િપણું અનાર્યકથન આદિ પહેલાના તથા અસ્વાધ્યાયે કાલગ્રહણ આદિ વર્તમાનના થયેલા અનર્થનું શમન કરે તે જ સારું ગણાય યાદ રાખવું કે સન્નિપાતવાલાને પિતાના દરદનું ભાન ન હોય, પણ તે બિચારાને જલદી શમસાનમાં સિધાવવું પડે છે, માટે તમારૂં તેમ ન થવા માટે દરદ અને દવા માટે યોગ્ય કરવું સારું છે, અને ઉત્સુત્ર બોલ્યા તે સ્થાપવું પડયું અને અભિમાને પિતાનાથી છુટયા એ વાત તે જાહેર છે. ૭૫૩ (વીરશાસન) ૧ સચિત્તજલમાં સમયે સમયે અસંખ્યની ઉત્પત્તિ અને નાશ છે. ૨ અચિત્ત કરવાના આરંભ કરતાં ભક્ષણમાં થતે આરંભ અ૫ અવગુણવાળે છે, એ હકીકત અપકવ અને દુષકવ ઔધધિને વજવાનું કહેલ હોવાથી સમજાશે ૩ બનાવટી બરફ પણ તેવી સાંગિક સ્થિતિએ થાય છે ૪ ૫ આરંભ વજ એ શ્ર_તવાણીનું તાત્પર્ય છે. ૫ કારણ અને કાર્યની પૃથદશા સમજવાથી પૂર્વકાર્યની શંકા નહિ રહે. ૬ અયોધ્યાથી ઉત્તરમાં અષ્ટાપદ છે, ભારતના દક્ષિણ મધ્યભાગ શિવાયમાં અનાર્ય જ ક્ષેત્ર છે બૈતાઢય એ હિમાલયથી જુદો છે, દક્ષિણ મધ્યભાગ શીવાયના રાજા વર્તમાનમાં છે તેમ તે ભાગ તેના આધીન હોય. (આ પાંચ પ્રત્તરેથી માત્ર સમાધાની થાય તત્વજ્ઞાન ન થાય એ સમજવા જેવું છે.) I૭૫૪ આચાર્યપદથી વિભૂષિત થનારાઓમાં અનેક વ્યકિતઓ લાયકપણે છે, યોગપૂર્વક અને પદસ્થાથી લેવાતી પદવીઓમાં જયારે અધિકતા લાગે તે વગર વેગે કે ઘરબારી પાસે પદવી લેતાં તે રાફડો ફાટે તેમાં દોષ કેને અને કેમ નિવાર એ ચર્ચ કે એ જ વિચારવું ૭૫ પા. (જૈન) શ્રીયુત વીરેન્દ્રને– શ્રી કેશરીયાજના ધ્વજાદંડને અધિકાર વેતાંબરેને જ હતું અને છે કમીટીમાં પણ તેના પુરાવા દાખલ થઈ ગયાં છે. તમારે એકકે પુરા નથી, ધ્રુજી જવાથી રાજ્ય તે ઉતાર્યો છે, તેમાં તમારું કાંઈ વળ્યું નથી. પણ તમે તે હકિકત જૂઠારૂપે જ રજુ કરી છે. ૨ મથુરામાં નીકળેલી શ્વેતાંબરની ગણ કુલ શાખાદિના લેખવાળી જૈનમૂર્તિઓ
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy