SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૮] સાગર સમાચના સંગ્રહ યાને આગાદ્વારકની શાસનસેવા ૪ દેવદ્રવ્ય અધિક વ્યાજે પણ શ્રાવકને ન ધીરવું તે ઠીક છે. લીધું હોય તે વ્યાજ સાથે આપી દઈ છૂટી જવું. ૭૧૯ ૫ સાધારણ ખાતે તેવી રકમ ન હોય કે વ્યાજ અગર તેવી આવક ન હોય તે સાધારણ ખાતે લખીને કે દેવદ્રવ્યમાંથી વ્યાજે લઈને રકમ ખરચવામાં અધિકારીએ અયોગ્ય જ કરે છે. u૭૨ ના ૬ છેડાવતાં મરી જાય તેમાં જોડાવનાર જે ઉપગપૂર્વક અને યોગ્યરીતિએ જ પ્રવર્ચે છે તે તેને મુદ્દલ દેવ નથી. ૭૨૧ ૭ અનુદન કે મદદની બુદ્ધિ કે ક્રિયા સિવાય અન્યની ધર્મક્રિયાથી અન્ય કેઈને પણ લાભ થઈ શકે નહિ ૭૨૨ ૮ શ્રેતાને ધર્મ પરિણમવાની અપેક્ષાએ અરકત અ%િષ્ટ વિગેરે ગુણ બતાવ્યા છે. પણ સંભળાવનારને ઉસ્થિત કે અનુત્થિત આદિ ધર્મ સ ભળાવવામાં બાધક નથી. | (ખેડા શ્રમણે પસક) સિદ્ધચક વર્ષ ૪ અંક ૮ પૃ. ૧૯૨ આ પ્રશ્નોને વાર્થ (૧) ભગવાન તીર્થકરના જીવે, (અનુકંપાગુણ સમ્યકત્વ સાથે થતે હેવ થી) સામાન્ય સમ્યકત્વ પામે ત્યારથી પોપકાર પરાયણ હોય છે અને અત્યંત તન્મયપણે વરબોધિલાભ પછી તે જરૂર પોપકાર પરાયણ થાય છે. (૨) ઔદયિક ભાવે કે ક્ષાપશમિકાદિભાવે પરોપકાર હોવાથી (અર્થાત્ સાયિકભાવે નહિ હેવાથી તે પોપકારીપણું અનાદિથી છે એમ મનાય નહિ. (૩) ભગવાન અને પરેનું સમ્યકત્વ માત્ર વરબોધિ ન કહેવાય પણ વિશિષ્ઠ સમ્યકત્વ જ વરબેધિ લાભ કહેવાય. (૪) વરબધિને લાભ થયા પછી ભગવાન જીનેશ્વરે પરોપકાર કરવામાં લીન જ હોય છે. (૫) તીર્થકરના ભાવથી પાછળ જે નિરંતર શુભકમની સેવાવાળા ભલે હોય તેમાં વરાધિલાભ કહેવાય. (૬) કારણરૂપે પરોપકાર પણ ક્ષયપશારિરૂપ છે (ક્ષાયિક રૂપ નથી, માટે તે અનાદિ છે એમ કહેવાય નહિ.
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy