SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સાગર સમાલ ચના સંગ્રહુ યાતે આગમાદ્ધારકની શાસનસેવા [૪] સિદ્ધચક્ર વર્ષ ૧ અંક ૭ પૃ. ૧૬૬ પત્રકારના ખુલાસા નોંધ :- આ ખુલાસા, પત્ર-પેપર કે વાર્તા વગેરે દ્વારાએ આવેલી હકીકતાને અગે છે. મલીન માન્યતાઓ ૧ યુવકસંઘ સુધારક અને સુધારક યુવકસ’ઘ ૨ નવીન શ્રોતા અને ઉપાસકમાં ભેડ નહિ. : ૩ જિનભાષિત પ્રમાણે કહેલ તત્વ, જિનકથિત નહિ. ૪ ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા થયા વિના સૂત્રાદિ વંચાવાય કે વ'ચાય વા વંચાવવામાં વાંધા નથી. ૫ શ્રાવકને દલૈકાલિકના ચાર અધ્યયન મુજબ ધમ, તેની ધૃતિ, ધર્માંચારને જીવનિકાયનુ જ્ઞાન જરૂરી છે, તેવુ ભિક્ષા માગવતુ જ્ઞાન જરૂરી છે, ૬ ષોડશ'થી આગલ પણ રજા ન હેાય તે દીક્ષા ન દેવાય ૭ સ્ત્રીને ‘પ્રાણપ્રિય' જાહેર કરવી. ૮ ભવિષ્યમાં સમ્યકત્વ યાવત્ સવરતિને હું તેવા સભવવાળા માતાપિતા હાય અને કુટુંબને માલીક પુત્ર હોય તેને માટે કહેલ વિધિ, દીક્ષાદ્રષી મા-બાપ તથા અસ્વાધીન પુત્રાદિને લાગુ કરવી. ૯ સાધુએ ગૃહસ્થાની રાજયાપણુ, કુટુ અસ્થાપન, તેનુ પેષણ વિગેરેની તપાસ કરવી ૧૦ એકલા શ્રાવક-શ્રાવિકાને સ`ધ માનવે. ૧૧ શ્રાવક ધર્મના નામે પૈસા ઉધરાવી પૉંચેન્દ્રિયવઘવાળી શિક્ષા માપે કે અપાવે ૧૨ અંગ ઉપાંગ મુજબ તેને ન માનવા, તેમજ અંગોપાંગ શિવાયના શાસ્રો ન માનવા • ૩ દુ: ખીજીવની હત્યામાં ધર્મ માને, પ્રતિજ્ઞાઓને અસ્તવ્યસ્ત કરે, શાસ્ત્રોના કલ્પિત અર્થાં કરે તેવાને અનુસરવામાં કલ્યાણુ માનવું (રાષ્ટ્રવસ્તુને સંબધે વાત જુદી છે)
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy