SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ [૬] સાગર સમાલાચના સંગ્રહ થાને આગમાદ્નારકની શાસનસેવા ૪ ઉજમણાને સ્વીકાર કરીને ચાલનારને ચંદરવાસ્ક્રિન નિષેધ પૂછાય તે સ્વાભાવિક જ છે. પ્રોટ્યાપૂવરણ આ શબ્દો શ્રાદ્ધવિધિમાં છે કે ? ૫૬૪૨ા ૫ જો ગેાત્રિઓની શાસ્ત્રાનુસારીઓની માફક તીર્થંકર બુદ્ધિ જ (ન) હૈાય તે પછી શ્રમણાપાસકધમ માં વત્તતા શ્રી સિદ્ધાર્થ મહારાજા અને ત્રિશલારાણીને શ્રી મહાવીર મહારાજા ગૃહિપણામાં નમનાદિ કરે કે નહિ ? ૫૬૪૩u ૬ દેવદ્રવ્યની વૃધ્ધિ માટે એન્દ્રી કે એવી બીજી માલા લેવી એમ શાસ્ત્રપાઠ છે કે ? ( સમયધર્મ ) ૫૬૪૪ા સિદ્ધચક્ર વર્ષ ૪ અક ૪ ૧૯૯૨ કા. વ. ૬)) ૧ આવેલા પ્રશ્નને શ્રી સિષચક્રમાં આવેલા સમાધાનવાળા હતા સમાલાચના ૨ તમેએ સમાધાન કેમ કરી ન ીધું ? ૩ પ્રશ્નકારનું નામ જણાયુ હેાય તે તે કરનારની સ્થિતિ માલમ પડે ને તેને લાયક ઉત્તર દેવાય. ચાર ચાર માસ સુધી ગ્રહસ્થને રૂબરૂ મળવામાં અનિવાર્ય સજોગ રહે એ કેમ મને ? ૪ લાંબા પ્રશ્નાના પાઠ ને ગુજરાતી તરજુમા સાથે ઉત્તર દેતાં એકેક પ્રશ્નના ઉત્તર પણ એક વખતના અંકમાં કદાચ જ આવે ને તેથી પત્રની સ્થિતિ યેગ્ય ન રહે માટે રૂબરૂ ઠીક છે. ૫ માત્ર થોડા પ્રશ્નનેા સિવાયના બધા પ્રશ્ના સિધ્ધચક્રમાં અન્ય ધારણાવાળા જ છે. ૬૪પા પિષ્ટપેક્ષણવાળા અને ( ખેડા ) ૧ પરીક્ષા માટે અંક કહાડનાર જો સુરતથી થયેલા પ્રશ્નેાત્તરાના કાગળે તથા પાછળના પ્રશ્નને લખી તે બધાના ઉત્તર ક્રમસર બરેાખર લખશે તે તેના.ઉત્તરા જોઇતા શાસ્રપાઠ સહિત આપી શકાશે. ૨ જેમ શાસ્ત્રોમાં જગે જગા પર શાસ્ત્રોમાં કહેલી વાતાને શાસ્ત્રના નામે જણાવાય છે તેમ આ પેપરમાં જણાવાય છે. છતાં તે પ્રવચન કહાડનારને પાઠો નથી જોવા અને શ્રાવકાદિના એઢામાં ઘુસી જવું પડે તે ચેગ્ય નથી. તે જો જીવે તે સમધાન આપે. જણાવેલ કિકત તે તે સૂત્રામાં ન હેાય તે ભલે તેમ કહે ॥૬૪૬૫ (સાપ્તાહિક)
SR No.006066
Book TitleSagar Samalochna Yane Agamoddharakni Shasan Seva
Original Sutra AuthorN/A
AuthorNarendrasagar
PublisherAgamoddharak Granthmala
Publication Year1992
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy