________________
શllભીંઝુલ્લાસ્ટિી
પ્રવચન ૨૪ ૪. એકત્વ ભાવના
: સંકલના : પોતાનું રૂપ શોધો. કર્મવશ જીવના અનેક રૂપ. પુદ્ગલ ગીતાનો ઉપદેશ. એકત્વથી જ પરમ સુખ તરફ. શ્રીરામ-મહામુનિને અનુકૂળ ઉપસર્ગ. હૃદયમંદિરમાં પરિપૂર્ણ આત્માની રમણતા હો ! ઇન્દ્રિયો અને આત્મરમણતા.
સમતાસુધાનો આસ્વાદ કરો. • પરમાત્મભાવમાં વાસના કેવી રીતે દ્રઢ બને?
એકત્વ ભાવનાથી જ સમતાસુખ. ૦ ઉપસંહાર.