SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ attaxsu ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ ܀ દેવદુષ્યગ્રહણ સવસ્ત્રધર્મહતુક न य भगवतावि वत्थं ण गहितमेवत्ति सक्कदिन्नस्स । सोवगरणधम्मविधाणहेउमेवेह धरणातो ॥११२७॥ (न च भगवताऽपि वस्त्रं न गृहीतमेवेति शक्रदत्तस्य । सोपकरणधर्मविधानहेतुमेवेह धारणात् ॥ न च भगवताऽपि-तीर्थकृतापि वस्त्रं न गृहीतमेव, किंतु गृहीतम् । कथमिति चेत् ? अत आह- सोपकरणधर्मविधानहे त्वर्थं शक्रदत्तस्य वस्त्रस्य धारणात् । तथाचोक्तम्- "तब्भावगहियवत्था (तहवि गहियेगवत्था) सवत्थतित्थोवदेसणत्थंति । अभिनिखमंति सव्वे तम्मि चुएञ्चेलया होंति॥१॥त्ति" (तद्भावगृहीतवस्त्राः (तथापि गृहीतैकवस्त्राः) सवस्त्रतीर्थोपदेशनार्थमिति । अभिनिष्क्रामन्ति सर्वे तस्मिन् च्युतेऽचेलका भवन्तीति) ॥११२७॥ ગાથાર્થ:- ભગવાને પણ વસ્ત્ર ગ્રહણ કર્યું જ નથી, એમ નથી; પરંતુ ગ્રહણ કર્યું જ છે. “ભગવાને કેવી રીતે ગ્રહણ કર્યુ? એવી શંકાના સમાધાનમાં કહે છે- ઉપકરણયુક્ત ધર્મનું વિધાન કરવાના આશયથી ભગવાને શક્રે-ઈન્દ્ર આપેલું દેવદુષ્ય ધારણ કર્યું હતું. કહ્યું જ છે કે “સવઐતીર્થના ઉપદેશ માટે બધા જ તીર્થકરો એકવસ્ત્ર ગ્રહણ કરીને પ્રવજયા ગ્રહણ કરે છે. અને વસ્ત્ર પડી ગયા બાદ અચેલક બને છે.” ૧૧૨ના अत्र पर आहઅહીં દિગંબર કહે છે जो कुणइ रज्जचायं गेण्हति सो वत्थमो असद्धेयं । एत्तो च्चिय गुणभावा भिक्खागहणं व सद्धेयं ॥११२८॥ (यः करोति राज्यत्यागं गृह्णाति स वस्त्रमश्रद्धेयम् । अत एव गुणभावाद् भिक्षाग्रहणमिव श्रद्धेयम् ॥) यः करोति राज्यत्यागमेकान्तेन निरपेक्षतया स वस्त्रं गृह्णातीत्यश्रद्धेयमेतत् । अत्राह-'एत्तो चिय' इत्यादि, अत एव वस्त्रग्रहणतो गुणभावाद्भिक्षाग्रहणवद्वस्त्रग्रहणमपि श्रद्धेयमेवान्यथा भिक्षाग्रहणमपि न श्रद्धेयं, न्यायस्य समानत्वात् ॥११२८॥ ગાથાર્થ:- પૂર્વપક્ષ:- જે વ્યક્તિ એકાન્તનિરપેક્ષરૂપે રાજય ત્યાગ કરે એ વ્યક્તિ વસ્ત્ર ગ્રહણ કરે એ વાત શ્રદ્ધાયોગ્ય લાગતી નથી. ઉત્તરપક્ષ:- “આ વ્યક્તિ વસ્ત્ર ગ્રહણ કરે છે. તેથી જ શ્રદ્ધા કરી શકાય છે કે વસ્ત્રગ્રહણથી ગણ થાય છે. તેથી ભિક્ષા ગ્રહણની જેમ વસ્ત્રગ્રહણ પણ શ્રદ્ધેય છે. અન્યથા તો ન્યાય સમાન હોવાથી ભિક્ષાગ્રહણ પણ શ્રદ્ધેય નહીં બને. (મોટા રાજયના ત્યાગીને વસ્ત્ર જેવી તુચ્છ ચીજ છોડવી તદન આસાન છે. અને છતાં છોડે નહીં તો તેનું કારણ વૈરાગ્યમાં કચાશઆદિ બીજું કોઈ નથી, પરંતુ એ જ છે કે વસ્ત્ર જરુર સંયમમાં ઉપકારી થતું હોવું જોઈએ. તેથી જ ભિક્ષા પ્રાપ્ત અન્ન અતિતુચ્છ હોવા છતાં, તેનો પણ ત્યાગ નથી કરાતો કેમકે તે પણ સંયમોપયોગી છે. જે સર્વસ્વના ત્યાગીએ સંયમોપકારી ચીજ પણ છોડવાની જ હોય, અને તો જ તેનો વૈરાગ્ય શ્રદ્ધેય બને, તો તો વસ્ત્રની જેમ અન્ન પણ છોડવું પડે. પણ તે દિગંબરોને પણ ઇષ્ટ નથી. ટૂંકમાં પ્રબળ વૈરાગ્યવાસિતઅત:કરણ વાળી વ્યક્તિ બધાનો ત્યાગ કરે... પણ જે સંયમોપકારી છે તેનો નહીં. તેથી વસ્ત્રના ત્યાગમાં અશ્રદ્ધા જેવી કોઈ વાત નથી.) ૧૧૨૮ ગુલિંગથી ઓળખ-શિલિંગથી નહીં लोगम्मि उ णिगिणत्तं सिद्धमवत्थागयं जिणिंदस्स । तं चेव गेण्हिडं न य जुज्जइ एत्थं असग्गाहो ॥११२९॥ (लोकेऽपि तु नग्नत्वं सिद्धमवस्थागतं जिनेन्द्रस्य । तदेव ग्रहीतुं न च युज्यते अत्रासद्ग्राहः ) लोकेऽपि च नग्नत्वं सिद्धं जिनेन्द्रस्यावस्थागतमेव, तस्मान्न तदेव नग्नत्वं ग्रहीतुमत्रासद्ग्राहः कर्तुं युज्यत इति ॥११२९॥ ગાથાર્થ:- લોકમાં પણ જિનેન્દ્રની અવસ્થાગત નગ્નત જ સિદ્ધ છે. તેથી તેવી જ નગ્નતા ધારણ કરવાનો અસદગ્રાહ કરવા જેવો નથી. (અર્થાત લોકો તીર્થકરના-નીર્થના સ્થાપકના જ વેશાદિ જોઇ તેને તીર્થને ઓળખતા હોય છે, નહીં કે શિખ્યાદિના. તેથી જિનેન્દ્રની સંયમાવસ્થા અથવા પ્રતિમા રૂપ અવસ્થાને જોઈ લોકો જિનેન્દ્રના શાસનને નગ્ન નિરૈન્યના શાસનતરીકે ઓળખે છે, પણ તેથી તેના અનુયાયી બનવાની ઇચ્છાવાળા એ શક્તિઆદિ વિચાર્યા વિના એવા બનવાની જરૂર નથી, એમના વચનને અનુસરવા માત્રથી અનુયાયિપણું સિદ્ધ થઈ જાય છે.) ૧૧૨લા अत्रैवाभ्युच्चयेनाह - અહીં અમ્યુચ્ચય કરતાં કહે છે. * * * * * * * * * * * * * * * ધર્મસંગ્રહણિ-ભાગ ૨ - 241 * * * * * * *
SR No.006034
Book TitleDharm Sangrahani Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherAdinath Jain Shwetambar Jain Mandir Trust
Publication Year1996
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy