________________
यथा खरशृङ्ग किं तीक्ष्णं किं श्लक्षणं किं कृष्णं किं वा शुक्लमित्येते भेदाः-विकल्पाः क्रियमाणा निर्विषया एव, विषयस्य खरशृङ्गस्य स्वरूपतोऽभावात्। एवमेतेऽपि उत्पत्तिस्वभावमित्यादयो विकल्पा निर्विषया द्रष्टव्याः॥४५४॥
जम्हाऽणुप्पन्नो सो भावो खरसिंगतल्ल एवेह । उप्पन्नम्मि य तम्मिवि वियप्पणा निप्फला चेव ॥ ४५५ ॥
(यस्मादनुत्पन्नः स भावः खरशृङ्गतुल्य एवेह । उत्पन्ने च तस्मिन्नपि विकल्पना निष्फलेव) यस्मादसौ भावोऽनुत्पन्नः सन्निह-जगति खरशृङ्गतुल्य एव, स्वरूपसत्त्वाभावाविशेषात्। अथोच्येत-जानुत्पन्ने भावे एते विकत्याः क्रियन्ते, किंतत्पन्ने, ततो नाधिकृतविकल्पानां खरविषाणतण्यादिविषयविकल्पानामिव निर्विषयतेति, अत्राह- 'उम्पन्नम्मीत्यादि उत्पन्ने च तस्मिन् भावे या पूर्वोक्ता विकल्पना सा निष्फलैव, दृष्टस्य बाधितुमशक्यत्वात् /૪'' -
जो उम्पन्नो णियहेतु-भावतो दिस्सती तहाभावो । तस्स वियप्पाभावो जलणस्सुण्हत्तणं किह णु? ॥ ४५६ ॥
(य उत्पन्नो निजहेतुभावतो दृश्यते तथाभावः । तस्य विकल्पाभावः ज्वलनस्योष्णत्वं कथं नु?) यो भावे घटादिको निजहेतुभावतः-स्वोत्पादहेतुस्वभावतः उत्पन्नस्तथैव चोत्पन्नतया दृश्यते तस्य भावस्य विकल्पाभावः-कल्पनाऽसंभवः। अत्रैव दृष्टान्तमाह-यथा ज्वलनस्य-दहनस्योष्णत्वं कथं न्विति?॥४॥६॥अत्राचार्य आह
उप्पत्तीऍऽविगाणं कह एसा जुज्जइ त्ति चिन्तमिदरह)? ।
भणियविगप्पेहिं य सव्वहेव एसा अजुत्ता तु ॥ ४५७ ॥ (उत्पत्तौ अविगानं कथमेषा युज्यत इति चिन्त्यमिदम् । भणितविकल्पैश्च सर्वथैव एषाऽयुक्ता तु) उत्पन्नो भावस्तथैव दृश्यत इत्येवमुत्पत्तावविगानं, न हि भावानामुत्पत्तौ दृश्यमानायां कश्चिद्विप्रतिपद्यते, केवलमिहेदं चिन्त्यं-कथमेषोत्पत्तिर्दृश्यमाना युज्यत इति? भणितविकल्पैश्च उत्पत्तिस्वभावं वा तद्धेतुः कुर्यादित्यादिरूपैश्चिन्त्यमाना सर्वथैवैषा-भावानामुत्पत्तिरयुक्ता । तुः पूरणे । तन्न खरशृङ्गतैक्ष्ण्यादिविकल्पा इव एते विकल्पा निर्विषया नापि निष्फला इति ॥४५७॥ अन्यच्च यथा भावानामुत्पत्तिर्दृश्यते तथा--
दीसइ य णासहेऊ-वणिवायाओ य तस्स नासोवि ।
तम्हा जाइवियप्पा जह एते एवं(मे?)तेवि त्ति ॥ ४५८ ॥
(दृश्यते च नाशहेतूपनिपातात् च तस्य नाशोऽपि । तस्माद् जातिविकल्पा यथैते एवमेतेऽपीति) – – – – – – – – – – – – – – – – – – - - - -
— — — — — — — હવે ચોથા વિલ્પને ઘેષિત ઠેરવે છે. “અનુભયસ્વભાવ પક્ષે તો તેવા સ્વભાવવાળી વસ્તુને જ અભાવ હોવાથી ઉત્પાદ અસંગત ઠરે. આમ ચારે વિધે ઉત્પાદ અસંગત ઠરે છે. t૪૫૩
અહીં બૌદ્ધ કહે છે –
ગાથાર્થ :- જેમ ગધેડાનું શિંગડું શું તીક્ષણ છે કે ગ્લણ(કોમળ) છે ? શું કાળું છે કે ધોળું ? ઈત્યાદિ કરાતા વિકલ્પો નિર્વિષય છે. કારણકે વિષયભૂત ગધેડાના શિંગડાનું સ્વરૂપથી અભાવ છે. આ જ પ્રમાણે આ ‘ઉત્પત્તિસ્વભાવ વગેરે વિકલ્પો પણ નિર્વિષય જ સમજવા. ૪પ૪માં
ગાથાર્થ :- કારણ કે આ ભાવ અનુત્પન્ન હોય ત્યારે જગતમાં ગધેડાના શિંગડા જેવો છે. કારણકે એ ભાવમાં પણ સ્વરૂપસત્વનો અભાવ સમાનતયા છે. હવે એમ કહેશો કે “અનુત્પન્ન ભાવઅંગે આ બધા વિકલ્પો નથી કરતા પણ ઉત્પન્ન ભાવઅંગે કરાય છે તેથી અધિકતવિલ્પો ગધેડાના શિંગડાના તીણઆવિષયક વિલ્પોની જેમ નિર્વિષય નથી. અહીં કહે છે. •ઉખન્નમિ વગેરે... ઉત્પન્ન થયેલા ભાવમાટે પૂર્વે કરેલી વિલ્પનાઓ નિષ્ફળ જ સમજવી, કારણ કે જે દષ્ટ છે, તેને બાપિત કરી શકાય નહિ. ૪પપા
તે આ પ્રમાણે
ગાથાર્થ :- ઘટવગેરે જે ભાવ સ્વઉત્પાદહેરાસ્વભાવથી ઉત્પન્ન થયો અને તે જ પ્રમાણે ઉત્પન્ન થયેલો દેખાય છે. તે ભાવઅંગે કલ્પના સંભવી શકે નહિ. જેમકે “અગ્નિ ઉષ્ણ કેમ છે ? તે અંગે લ્પના કરવી નિરર્થક છે. ૪પ૬ાા
અહી આચાર્યધોરી ઉત્તર આપે છે.
ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) “ઉત્પન્ન થયેલો ભાવ તેવો જ દેખાય છે. આમ ઉત્પત્તિઅંગે કોઈ વિવાદ નથી. ભાવોની દેખાતી ઉત્પત્તિમાં કોઈ વિરોધ ઉઠાવે તેમ નથી. અહીં માત્ર એ જ વિચારવાનું છે કે “આ દેખાતી ઉત્પત્તિ કેવી રીતે યુનિસંગત છે ? તેનો હેતુ ઉત્પત્તિસ્વભાવવાળા ભાવને ઉત્પન્ન કરે છે કે ઈત્યાદિ પૂર્વોક્તવિલ્પોથી વિચારીએ તો ઉત્પત્તિ સંગત ઠરે કે નહિ એવો વિચાર તો કરી જ શકાય છે. (તુ"પદ પૂરણાર્થક છે.) ગધેડાના શિંગડા વીણ છે. ઈયાદિ વિલ્પો તો સર્વથા અસત્ વસ્તુવિષયક હોવાથી નકકામાં છે. પણ આ વિલ્પો સવસ્તુવિષયક હોવાથી નિર્વિષય કે નિષ્ફળ નથી. ૪૫ના
(વિનાશની તુચ્છરૂપતાનો નિષેધ) વળી, ભાવોની જેમ ઉત્પત્તિ દેખાય છે તેમ
ગાથાર્થ :- (ચ પદ અભ્યઐયાર્થક છે, અને તેનું સૂચન અવતરણિકામાં જ કરી લીધું છે.) ના હેતુઓ હાર થાય ત્યારે ભાવનો નાશ પણ દેખાય છે. તેથી જેમ ઉત્પત્તિ અંગેના આ વિલ્પો પ્રત્યક્ષબાધિતવિષયવાળા હોવાથી જાતિવિલ્પરૂપ
પણ નિગાથાર્થ - કારણ કે આ જ કહેશો કે અવિષયક વિલ્પોની જે દિશા જ દેર છે,
ધર્મસંગ્રહણિ ભાગ-૧ % ૨૫૧