________________
-
-
हि विकल्पस्य बाह्यं वस्तु विषयोऽभ्युपगम्यते । स्यादेतत, अतद्रूपेऽपि स्वप्रतिभासे तेन विकल्पेन स्वलक्षणरूपमविकल्पकज्ञानपरिच्छिन्नमध्यारोप्यते, ततो गृहीतग्राही न परमार्थत इत्यत आह-अध्यारोपेणापि न तं-निर्विकल्पकज्ञानगृहीतमर्थ गृहणाति । कुतः? इत्याह-तस्मिन्-विकल्पज्ञाने सति 'तदभावात् तस्य-निर्विकल्पकज्ञानगृहीतस्यार्थस्याभावात्। एवदुतले पति-यदि बाह्योऽर्थस्तेन दृष्टः स्यात् तदा स्वात्मनि तदध्यारोपः क्रियेताऽदृष्टस्याध्यारोपयितुमशक्यत्वात्, अन्यथा षष्ठस्कन्धस्यापि अध्यारोपप्रसक्तेः, यावता न बाह्योऽर्थस्तेन दृष्टः, तत्काले' तस्याभावात् तदविषयत्वाच्च, तत्कथं तेन स्वात्मनि तदध्यारोपः क्रियत इति? अथोच्येत-मा भूत्तदानीं बाह्योऽर्थस्तथापि तमर्थ निर्विकल्पकज्ञानप्रतिबिम्बितं दृष्ट्वा स्वात्मन्यध्यारोपयिष्यति, ततश्चैवमपि तस्य गृहीतग्राहित्वमेवेति ॥३५२॥ तदप्युक्तम्, यत आह
अत्तुल्लं अविगप्पं न य दि₹ भावतो जओ तंपि ।
ता कहमज्झारोवो नियमेणऽन्नस्स किं नेवं? ॥ ३५३ ॥ (अतुल्यमविकल्पकं न च दृष्टं भावतो यतस्तदपि । तस्मात्कथमध्यारोपो नियमेनान्यस्य किं नैवम्) यतो-यस्मात्तदपि-अविकल्पकं ज्ञानमतुल्यम्-अतुल्याविषयम्, अनेन परस्याध्यारोपनिमित्तं दर्शयति । परो हि निर्विकल्पकारूढोऽर्थोऽसाधारणोऽक्रियासमर्थो विकल्पेन दृष्ट्वा स्वात्मन्यध्यारोप्यत इति मन्यते, नच-नैव भावतः-परमार्थेन दृष्ट, तदनन्तरं तस्योत्पादात्, 'ता' तस्मात्कथं नियमेन तस्यैव विवक्षितस्यार्थस्याविकल्पज्ञानद्वारेणाप्यध्यारोपो युक्तः?, नैवासौ युक्त इतिभावः, तत्काले तस्याभावतस्तेन तस्यादर्शनात्, यावता अन्यस्यापि विकल्पाननुभूतस्यार्थस्य एवम्-उक्तनीत्या किं नाध्यारोपो भवति?, विशेषाभावात् ॥३५३॥ पर आह--
संकारविसेसातो सव्वमिणं हंदि तम्मिवि समाणं । जं सोवि लक्खणं वा होज्ज वियप्पो व? किं अन्नं ॥ ३५४ ॥ (संस्कारविशेषात् सर्वमिदं हंदि तस्मिन्नपि समानम् । यत् सोऽपि लक्षणं वा भवेत् विकल्पो वा किं अन्यत्) — — — — — — — — — — —
- - -- - - - - | (
વિલ્પજ્ઞાન પ્રમાણભૂત) અહીં આચાર્ય ઉત્તર આપે છે.ગાથાર્થ :- આ (વિલ્પ) ગૃહીતગ્રાહી નથી, કેમકે ત્યારે (
વિલ્પકાળે) તેનો (નિર્વિલ્પગૃહીતવસ્તુનો) અભાવ છે, અને તે (વસ્તુ) વિષયરૂપ નથી. તથા અધ્યારોપથી પણ તેને (વસ્તુને) ગ્રહણ ન કરે, કેમકે વિકલ્પજ્ઞાનવખતે તેને અભાવ છે.
| (મૂળમાં “હુપદ જકારઅર્થક છે.) ઉત્તરપક્ષ :- આ વિલ્પ ગૃહીતગ્રાહી નથી. તેથી અપ્રમાણભૂત નથી. વિલ્પબુદ્ધિની ક્ષણે નિર્વિલ્પકબુદ્ધિએ ગ્રહણ કરેલી વસ્તુનો અભાવ છે, કેમકે તમારા મતે વસ્તુ ક્ષણિક છે. આમ નિર્વિલ્પકજ્ઞાને ગ્રહણ કરેલી વસ્તુ વિલ્પજ્ઞાનનો વિષય બનતી ન હોવાથી વિલ્પજ્ઞાન ગૃહીતગ્રાહી નથી, તથૈવ એ વસ્તુ વિલ્પજ્ઞાનનો વિષય બની શકે તેમ નથી, કેમકે તમારા મતે બાહ્ય વસ્તુઓ વિલ્પજ્ઞાનનો વિષય બનતી નથી. તેથી પણ વિકલ્પજ્ઞાન ગૃહીતગ્રાહી તરીકે અસિદ્ધ કરે છે.
પર્વપક્ષ :- અલબત્ત, બાહ્મવસ્તુ વિલ્પજ્ઞાનનો વિષય બનતી નથી, તેથી વિલ્પજ્ઞાનનો સ્વપ્રતિભાસ તદ્રુપ નથી (બાહ્ય વસ્તુરૂપ નથી) છતાં પણ વિલ્પજ્ઞાન નિર્વિલ્પજ્ઞાને પરિચ્છિન્ન (=સંવેદિત) કરેલા સ્વલક્ષણનો સ્વપ્રતિભાસમાં અધ્યારોપ કરે છે. તેથી તે ગૃહીતગાહી છે, પરમાર્થથી નહિ.
ઉત્તરપલ :- વિલ્પજ્ઞાન અધ્યારોપથી પણ નિર્વિલ્પજ્ઞાને ગ્રહણ કરેલા અર્થને ગ્રહણ કરે નહીં. કારણકે વિલ્પજ્ઞાનક્ષણે નિર્વિલ્પક્કાને ગ્રહણ કરેલા અર્થનો અભાવ હોય છે. તાત્પર્ય :- જો વિલ્પજ્ઞાને બાહાથને જોયો હોત, તો પ્રતિભાસ માં તેને અધ્યારોપ કરત, કારણકે જે વસ્તુ જોઇ ન હોય, તે વસ્તુનો અધ્યારોપ કરવો પણ શક્ય નથી. નહિ દેખેલી વસ્તુનો પણ જો અધ્યારોપ શક્ય હોય, તો છઠ્ઠા સ્કન્ધ (બૌદ્ધ પાંચ ક્ષણિક ક્વવાદી છે. પાંચ % (૧) પૃથ્વીવગેરે ધાતુ અને રૂપવગેરે રૂપલ્પ (૨) સુખ, દુઃખ, અસુખદુ:ખ, આવેદના-વેદનાન્ધ. (૩) રૂપવિજ્ઞાન, રસવિજ્ઞાન ઇત્યાદિ વિજ્ઞાનક્વ, (૪) સંજ્ઞાનિમિત્તકઉગ્રહણાત્મક બોધ સંજ્ઞાબ્ધ અને (૫) પુણ્ય, પાપવગેરે ધર્મોના સમુદાયાત્મક સંસ્કારસ્કન્ધ)ને પણ અધ્યારોપનો પ્રસંગ આવે. અને વિલ્પજ્ઞાને બાહ્યઅર્થ જોયો જ નથી, કેમકે વિલ્પજ્ઞાનક્ષણે તેનો અભાવ છે, અને તે વિલ્પજ્ઞાનનો વિષય બનતો નથી. તેથી વિલ્પજ્ઞાન બાહાઅર્થનો અપ્રતિભાસમાં અધ્યારોપ કરી શકે નહિ.
પૂર્વપક્ષ :- અલબત્ત, વિલ્પજ્ઞાનક્ષણે બહાર્થ નથી. છતાં નિર્વિકલ્પકજ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલા તે બાહ્યાાર્થને તો વિલ્પજ્ઞાન જૂએ જ છે. (=બાહ્યાાર્થનાં નિર્વિલ્પજ્ઞાનમાં પડેલા પ્રતિબિંબ–પ્રતિભાસને વિલ્પજ્ઞાન જૂએ છે.) આ જોઈને જ વિલ્પજ્ઞાન તેનો(બાહ્યર્થનો) સ્વપ્રતિભાસમાં અધ્યારોપ કરો, આમ પણ વિકલ્પજ્ઞાન ગૃહીતગાહી જ સિદ્ધ થાય છે. ઉપરા
ઉત્તરપક્ષ :- આ વાત પણ બરાબર નથી. કેમકે--
ગાથાર્થ :- અવિલ્પક અતુલ્ય છે, અને (અર્થ) ભાવથી દષ્ટ નથી. તેથી નિયમથી તેનો જ અધ્યારોપ કેવી રીતે થાય ? અને બીજાનો કેમ ન થાય ?
અવિ૫ક(-નિર્વિલ્પક)જ્ઞાન અતુલ્યાર્થવિષયક છે. (આમ કહેવાથી બીજાઓ જે અધ્યારોપનિમિત્ત છે, તેનો નિર્દેશ થયો. પરમતે નિર્વિલ્પજ્ઞાનમાં આરૂઢ(=પ્રતિબિમ્બ પામેલા) અસાધારણ અને અર્થયિામાં સમર્થ અર્થને વિકલ્પજ્ઞાન જૂએ છે, અને તે પ્રતિબિંબિતઅર્થનો સ્વપ્રતિભાસમાં અધ્યારોપ કરે છે.) તથા વિલ્પજ્ઞાન એ અર્થયિાસમર્થ બાધાર્થનું પરમાર્થથી દર્શન કરતું નથી. કારણકે બાધાર્થના ક્ષણની પછીની ક્ષણે તે વિલ્પજ્ઞાન ઉદ્ભવે છે. અર્થાત્ અર્થકાળે વિલ્પજ્ઞાનનો અભાવ છે. તેથી અવિલ્પજ્ઞાનદ્વારા પણ વિલ્પજ્ઞાન અવય તે જ વિવલિત બાધાર્થનો અધ્યારોપ કરે તે યોગ્ય નથી. નહિતર તો (=સ્વયં અનનુભૂતનો પણ અધ્યારોપ સ્વીકારવામાં) વિલ્પજ્ઞાને સ્વયં નહિ અનુભવેલા અન્ય અર્થોનો પણ તે (Fવિલ્પજ્ઞાન) અધ્યારોપ
ધર્મસંગ્રહણિ ભાગ-૧ કે ૨૧૯