________________
यत्-यस्मादेवम्-उक्तप्रकारेण एकान्तक्षणिकपक्षेऽपि आस्तां नित्यपक्षे इत्यपिशब्दार्थः, न युज्यते सुवादियोगः, - अस्ति चायं स्वसंवेदनप्रत्यक्षादिना प्रमाणेनोपलभ्यमानत्वात, 'तो' तस्मादयमात्मा परिणामी ज्ञातव्य ही ॥३३३॥ परिणामित्व एव हेतूनाह--
बालादिदरिसणातो सुहादिजोगातौं तह सतीओ य । संसारातो कम्मफल-भावतो मोक्खओ चेव ॥ ३३४ ॥
(बालादिदर्शनात् सुखादियोगात्तथा स्मृतेश्च । संसारात् कर्मफलभावतो मोक्षतश्चैव) बालादिदर्शनात्-बालाद्यवस्थाभेददर्शनात्, स एव हि पुरुषो बालो भूत्वा कुमारो भवन् दृश्यते, कुमारश्च भूत्वा युवा, नचायं बालाद्यवस्थाभेद एकान्तनित्यपक्षे युज्यते, तस्याप्रच्युतानुत्पन्नस्थिरेकस्वभावतयाऽवस्थान्तरसंभवाभावात्। नाप्येकान्तक्षणिकपक्षे, तत्रापि निरन्वयविनाशिताऽभ्युपगमात्, स एवायं बालः कुमारो भूत इत्यादिप्रत्यवमर्शानुपपत्तेरिति। तथा सुखादियोगतः, यस्यैव हि प्राक् पुत्रलाभादिना सुखमुत्पन्नमासीत् तस्यैवेदानीं तद्वियोगादिना दुःखमुपजायमानमुपलभ्यते, नचैवं सुखादियोगः परिणामित्वमन्तरेणोपपद्यते इति । तथा स्मृतेश्च, स्मृतिर्हि तस्यैव प्रागनुभवपूर्विका नान्यस्य, तथाऽनुपलम्भात्, तथा च सति स एवात्मा तथा परिणमत इति परिणामित्वम् । तथा संसारात्नारकादिभवभ्रमणरूपात्, स एव हि जीवो देवो भूत्वा मनुष्यो भवति, मनुष्यश्च भूत्वा देवादिरिति संसारादात्मा परिणामीत्यनुमीयते । तथा कर्मफलभावतः-य एव हि शुभमशुभं वा कर्म बध्नाति स एव जन्मान्तरे तत्फलमुपभुङ्क्ते, न चासावेकस्य कर्मसंबन्धभोगभावस्तथापरिणामित्वमन्तरेणोपपद्यत इति । तथा मोक्षतश्चैव, बन्धपूर्वको हि मोक्षः, तौ च बन्धमोक्षावेकाधिकरणावेकस्यैव सतोऽवस्थाभेदनिबन्धनौ, ततो नैतौ परिणामित्वमन्तरेण घटेते इति રૂ૩૪ તત્રાઈ તું વિવૃવન્નાઈ--
बालो होइ कुमारो सोवि जुवा मज्झिमो य थविरो य ।
एगंतनिच्चपक्खे अणिच्चपक्खे य कहमेयं? ॥ ३३५ ॥ (बालो भवति कुमारः सोऽपि युवा मध्यमः स्थविरश्च । एकान्तनित्यपक्षेऽनित्यपक्षे च कथमेतत् ?) बालो भवति कुमारः, प्रतिक्षणं विशिष्टविशिष्टतरोपचयदर्शनात, सोऽपि च कुमारो भवति युवा, ततो मध्यमः स्थविरश्च, एतच्चैकस्यैव बालाद्यवस्थाभेदभवनमेकान्तनित्यपक्षेऽनित्यपक्षे वा कथं घटते? नैव घटत इति भावः ॥३३५॥ कुत इत्याह– – – – – – – – – – – – – – – – – – – – – - - - - - - - - - - - -- - - - --
આમ એકાન્તક્ષણિકપણે પણ (એકાન્તનિત્યપક્ષની તો વાત જ જવાશેઆ “અપિ” પણ શબ્દનો અર્થ છે.) સુખવગેરેનો આત્મા સાથે સંબંધ સંગત થતો નથી. પણ “આત્માને સુખ વગેરે છે તે સ્વસવેદનપ્રત્યક્ષથી ઉપલબ્ધ છે. તેથી આ આત્મા પરિણામી છે તેમ સમજવું. ૩૩૩ આત્માની પરિણામિતાઅંગે જ હેતુઓ બતાવે છે.
(આત્માની પરિણામિતામાં હેતુઓ). ગાથાર્થ :- (૧) બાળઆદિનથી (૨) સુખઆદિનાં યોગથી (૩) સ્મૃતિથી (૪) સંસારથી (૫) કર્મફળભાવથી અને (૬) મોક્ષથી (આત્મા પરિણામી સિદ્ધ થાય છે.)
આત્માની પરિણામિનાની સિદ્ધિના ક્રમશ: આ બધા હેતુઓ છે. (૧) બાળઆદિઅવસ્થાનું દર્શન. એકની એક વ્યક્તિ બાળક થઈને કુમાર થતી દેખાય છે, અને કુમાર થઈને યુવાન થતી દેખાય છે. આ બાળઆદિ અવસ્થાભેદ એકાન્તનિત્યપક્ષે સંભવે નહિ, કારણકે આત્મા એકાન્તનિત્ય-અવિનાશી-અનુત્પન્ન–સદા એક-સ્થિરસ્વભાવવાળાતરીકે ઇષ્ટ છે. તેથી તેમાં એકથી બીજી અવસ્થા સંભવે નહિ. તેજ પ્રમાણે એકાન્તક્ષણિકપક્ષમાં પણ અવસ્થાભેદ સંગત નથી. કેમકે આ પક્ષે વસ્તુનો ક્ષણ પછી નિરવ વિનાશ સ્વીકાર્યો છે. તેથી તે જ બાળક કુમાર થયો એવો પરામર્શ સંભવે નહિ. (૨) સુખઆદિનો સંબંધ. જે વ્યક્તિને પૂર્વે પુત્રપ્રાપ્તિવગેરેથી સુખ થયું હતું. તે જ વ્યક્તિને અત્યારે પુત્રવિયોગવગેરે થી દુઃખ થતું દેખાય છે. આ પ્રમાણે સુખ વગેરેની પ્રાપ્તિ આત્માની પરિણામિતા વિના સંભવે નહિ. (૩) સ્મૃતિ. સ્મૃતિ હંમેશા તે જ વ્યક્તિને પૂર્વકાલીનઅનુભવપૂર્વકની હોય છે. અન્ય વ્યક્તિને નહિ. કારણ કે ક્યારેય એવું દેખાતું નથી, કે અનુભવ એકે ર્યો હોય, અને સ્મરણ બીજાને થાય.” આમ એક જ વ્યક્તિને પૂર્વના અનુભવપૂર્વકની સ્મૃતિ છે. અને તેમ થાય, ત્યારે આત્મા તે-તે રૂપે પરિણામ પામે છે. તેથી આત્માની પરિણામિતા સિદ્ધ થાય છે. (૪) નારકઆદિ ભવોમાં ભ્રમણરૂપ સંસાર. એકનો એક જીવ દેવ થઈને મનુષ્ય થાય છે. મનુષ્ય થઈને દેવ. આમ તે-તે ભવોમાં ભ્રમણરૂપે સંસારથી પણ આત્મા પરિણામી છે, તેવું અનુમાન થાય છે. (૫) કર્મફળનો ભાવ. જે જીવ શુભ કે અશુભ કર્મ બાંધે, તે જ વ્યક્તિ ભવાંતરમાં તેના ફળને ભોગવે. આમ એક જ વ્યક્તિ કર્મ બાંધે અને ભોગવે આ પરિસ્થિતિ આત્માની તેવી પરિણામિતા વિના સંભવે નહિ. અને (૬) મોજ, મોક્ષ-છૂટકારો. તેથી મોક્ષ બન્ધપૂર્વક જ હોય, જે બંધાયો હોય, તેનો જ મોક્ષ થાય. તેથી બન્ધ અને મોક્ષ એક જ જીવને આશ્રયી હોય. તેથી (આ બન્ને એક જીવની બે અવસ્થાના કારણભૂત છે. અને અવસ્થાભેદ પરિણામિતા વિના સંભવે નહિ. તેથી બન્મ અને મોક્ષ આત્માની પરિણામિતા વિના સંભવતા ન હોવાથી) આત્માની પરિણામિતા સિદ્ધ થાય છે. સજા
(અનેકાંતપસે જ અવસ્થાભેદ સંગત). આ હેતુઓમાં પ્રથમ-બાળઆદિ અવસ્થા-હેતુનું વિવરણ કરતાં કહે છે. ગાથાર્થ :- બાળકમાં પ્રતિક્ષણ વિશિષ્ટ વિશિષ્ટતર ઉપચય થતો દેખાતો હોવાથી બાળક પોતે જ કુમાર બને છે.અને
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૨૦૪