________________
तदिदं विवक्षित एव क्षणे उत्पद्यमानत्वमेकान्ततुच्छस्याप्यभवनस्याविशिष्टं, भावभवनकाले तस्याप्यभावादिति निवेश्यतां सम्यगवगमे चेतः। अथोच्येत-भावस्योत्पत्तिमत्त्वेन एकान्ततुच्छरूपा निवृत्तिर्भवेत्, तस्य स्वयमतुच्छरूपत्वात्, यत्तु अभवनं तदेकान्ततुच्छरूपं, ततस्तस्य निवृत्त्या किं प्रयोजन? निवृत्त्या हि तुच्छरूपताऽऽपादनीया, सा च तस्याग्रेऽपि स्वयं सिद्धैवेति, तदप्ययुक्तम्, भावाभावयोरेकतरप्रतिषेधस्यापरविधिनान्तरीयकत्वेनाभावस्य स्वरूपप्रतिषेधे भावरूपतापत्तेः । असतः कथं भावरूपतापत्तिरिति चेत् सतोऽपि कथमभावरूपतापत्तिरिति वाच्यं?, सहेतुकत्वात्तस्यावश्यं विनाशेन भवितव्यं तेनायमदोष इति चेत्,? तदेतदितरत्रापि समानं, नह्येतदपि अभवनं भावकालेऽप्यस्ति, ततस्तत्क्षणादूवमेतत् नियमात्तद्धेतुकं, तथा च सत्यवश्यमस्यापि विनाशप्रसङ्ग इति। एवं च यदपि परैरभिधीयते-"एतेनाहेतुकत्वेऽपि, ह्यभूत्वा नाशभावतः। सत्तानाशित्वदोषस्य, प्रत्याख्यानातोप्रसञ्जनम् ॥१॥" इति, तदप्यपाकृतमवसेयम्, तुच्छरूपस्याप्यभवनस्य प्रथमक्षणेऽभावतो द्वितीयादिषु च क्षणेषु भावतः कादाचित्कतया सत्तानाशित्वदोषस्य प्रत्याख्यातुमशक्यत्वादिति स्थितम्॥३१६॥ कार्यकारणभावावगमे एव प्रस्तुते दूषणान्तरमाह--
. ण य तद्धम्माणुगमो कहंचिदवि अत्थि जं ततो णियमो ।
वइमेतं कोसपाणादिसवहगम्मो मुणेयव्वो ॥ ३१७ ॥ (न च तद्धर्मानुगमः कथञ्चिदपि अस्ति यत्ततो नियमः । वाङ्मानं कोशपानादिशपथगम्यो ज्ञातव्यः) चशब्दो दूषणान्तरसमुच्चये । न च यत् यस्मात्तद्धानुगमः कथंचिदपि कार्ये विद्यते, कारणस्य निरन्वयविनाशितयाऽभ्युपगमात्, ततस्तस्मादयं कार्यकारणभावनियमोऽवगमपूर्वक उच्यमानो वाङ्मात्रं कोषपानादिशपथगम्यो वा, न प्रमाणनिबन्धनः, नियमविषयप्रमाणप्रवृत्तिहेतोरन्वयस्याभावात् । इह 'कज्जाणं अखिलाणं असेसकारणविसेसरहियाणमित्यादि पूर्वमुक्तं कार्यकारणयोर्यथाक्रमं तज्जन्यतास्वभावतज्जननस्वभावविशेषविघटनविषयमिदं तु कार्यकारणभावावगमविघटनविषयमिति न पुनरुक्तता ॥३१७॥ अत्र पराभिप्रायमपाकर्तुमाशङ्कते--
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -- - - - - અભાવ થવા રૂપ જ છે. અને અભાવભવન કદાચિહ્નરૂપે સિદ્ધ છે. તેથી તે અભાવના ઉત્પત્તિવગેરેનો પ્રતિક્ષેપ કરવો શી રીતે શક્ય બને ?
બૌદ્ધ :- અભાવ પોતે એકાત્તતથ્ય છે. તેથી તેના ઉત્પત્તિવગેરે શી રીતે યુનિયુક્ત બને ? ઉત્તરપક્ષ :- ભાવ પોતે અતુચ્છરૂપ છે, અર્થાત સત છે. તો તેના પણ ઉત્પત્તિ વગેરે શી રીતે સંભવે ? બૌદ્ધ :- અહીં શું કહેવાનું? તે જ વિવક્ષિત ક્ષણે ભાવ ઉત્પન્ન થાય છે તેથી તેના ઉત્પત્તિવગેરે યુક્તિયુક્ત જ છે.
ઉત્તરપક્ષ :- આમ ‘વિવક્ષિત ક્ષણે જ ઉત્પન્ન થવું એ વાત તો એકાન્ત તુચ્છ એવા અભવન (અભાવ) માટે પણ સમાન જ છે. દેખાય જ છે કે ભાવના ભવનકાલે તેનો પણ અભાવ હોય છે. તેથી જરા સમ્યોધમાં ચિત્ત ઠેરવો.
- બૌદ્ધ :- ભાવ પોતે ઉત્પત્તિમાન છે. તેથી તેની એકાત્તતુચ્છરૂપ નિવૃત્તિ સંભવી શકે. કેમકે ભાવ સ્વયં અતુચ્છ છે. જ્યારે અભવન તો સ્વયં જ એકાન્તતુચ્છરૂપ છે. તેથી તેની નિવૃત્તિથી શું પ્રયોજન છે ? નિવૃત્તિદ્વારા તુચ્છરૂપતાનું આપાદન કરવાનું છે. અને અભવનમાટે આ તુચ્છરૂપતા નિવૃત્તિપૂર્વે પણ સ્વયં સિદ્ધ જ છે. તેથી તુચ્છરૂપ અભાવની નિવૃત્તિ સંભવે નહિ.
ઉત્તરપક્ષ :- આ વાત પણ બરાબર નથી. ભાવ અને અભાવમાં એને નિષેધ બીજાની વિધિ (=સત્તા) ને નાન્તરીયક (=અવશ્ય સંલગ્ન) છે. તેથી જો અભાવનો સ્વરૂપનિષેધ કરશો, તો ભાવરૂપની આપત્તિ છે.
બૌદ્ધ :- અભાવ અસત્ છે, તેથી તેમાં ભાવરૂપની આપત્તિ શી રીતે સંભવે?
ઉત્તરપક્ષ :- ભાવ સત્ છે, તેથી તેના પણ અભાવરૂપની આપત્તિ શી રીતે સંભવે ? તે કહો. - બૌદ્ધ :- ભાવ સહેતુકોહેતુમાંથી જન્ય છે) છે. તેથી અવશ્ય તેનો વિનાશ થવો જોઇએ. તેથી તેમાં અભાવરૂપતા આવી શકે છે.
ઉત્તરપક્ષ :- આ વાત અભાવઅંગે પણ સમાન છે. અભવન પોતે પણ ભાવકાળે હોતું નથી. પણ ભાવક્ષણની ઉત્તરની ક્ષણે હોય છે. તેથી અભવન અવશ્ય ભાવહેતુક છે. તેથી તેના પણ અવશ્ય વિનાશનો પ્રસંગ છે જ. તેથી બૌદ્ધ આમ જે કહે છે કે “આમ નાશ અહેતુક હોવા માં અભૂત્વા (=અસત્ થઈને) ભાવરૂપે થતો હોવાથી તેન (–નાશની સત્તા અને વિનાશશીલતા) આ બે પૈષનો પ્રસંગ છે (એવું બૌથી અન્ય જે કહે છે) તેનો નિષેધ થાય છે.' (પ્રમાણવાર્તિક). તેનું પણ ખંડન થાય છે. (અર્થાત ઉપરોક્ત બે દોષોનો પ્રસંગ ઉભો જ છે.) કેમકે અભવન તુચ્છરૂપ હોવા છતાં પ્રથમક્ષણે તેનો અભાવ છે. અને દ્વિતીયઆદિ ક્ષણોએ તેનો ભાવ છે. તેથી તે કદાચિહ્ન છે. અને તેની સત્તા અને વિનાશિતા-બન્નેની આપત્તિ છે. તેથી સત્તાનાશિત્વદોષનો પ્રતિષેધ અશક્ય છે, એમ નિશ્ચય થાય છે. ૩૧૬ાા
| (કારણધર્મના અનુગમ વિના કાર્યકારણભાવનિયમ અસિદ્ધ). પ્રસ્તુત કાર્યકારણભાવના નિર્ણય અંગે જ બીજું દૂષણ દર્શાવે છે.
ગાથાર્થ :- (ચ પદ બીજાદૂષણના સમુચ્ચયઅર્થે છે.) કારણને નિરન્વયવિનાશી સ્વીકાર્યો હોવાથી કાર્યમાં કારણ ધર્મનો અનુગમ કોઇ અંશે પણ થતો નથી. તેથી ‘આ કાર્યકારણભાવનો નિયમ જ્ઞાનપૂર્વક છે એમ કહેવું એ માત્ર વાણીવિલાસ છે. અથવા કોપાનવગેરે સોગંદ ખાઈને જ આ નિયમઅવગમ સિદ્ધ થઈ શકે, પ્રમાણના બળે નહી. કારણકે આવા નિયમ અંગે
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૧૯૮