________________
असति य तहोवयारे कहंचिदवि कारणंतरकए व्व ।
कज्जंपि य तमारणजनसहावंति चिंतमिदं । २८० ॥ - (अमति च तथोपचारे कर्वचिदपि कारणान्तरकृत इव । कार्यमपि च तत्कारमजन्यस्वभावमिति चिन्त्यमिदम्)
तथा असति च-अविद्यमाने च कथंचिदपि-केनापि तद्रूपरसगन्धशक्तिपरिमाणानुगमादिलक्षणेन प्रकारेण उपकारे विवक्षिते कार्ये कस्मिन्निवेत्याह-कारणान्तरकृत इव कार्ये-पटादिके कार्यमपि-विवक्षितं तत्कारणजन्यस्वभावमितीदं चिन्त्यं, उपकाराभावाविशेषात्कारणान्तरकृतकार्यमिव विवक्षितमपि कार्य. तत्कारणजन्यस्वभावमिति न कल्पयितुं युक्तमिति भावः ॥२८०॥ अत्र परोत्तरमाशङ्कते--
तं चेव अहवयारो किं नो अन्नं? अतस्सहावत्ता ।
तस्साहव्वं किंकय-मह हेतुसहावकतमेव ॥ २८१ ॥ (तदेवाथोपकारः किं नो अन्यत्। अतस्वभावत्वात् । तस्वाभाव्यं किंकृतमथ हेतुस्वभावकृतमेव।) अथ तदेव कार्य-विवक्षिततदुत्तरघटक्षणलक्षणमुपकारो विवक्षितघटक्षणस्य कारणस्य न त्वनुगमरूप इति बूषे?, अत्राह-किं नो? अन्यत्पटादिकं तदुपकारो भवति, विशेषाभावात् । इतर आह-'अतत्स्वभावत्वात्' विवक्षितकारणजन्यस्वभावत्वाभावात् पटादिकस्य । अत्राचार्यः पृच्छति-'तत्स्वाभाव्यं' विवक्षितकारणजन्यस्वभावत्वं विवक्षितकार्यस्य किंकृतम्?, इतर आह-किमत्र प्रष्टव्यं? हेतुस्वभावकृतमेव तत्तत्स्वाभाव्यम् ॥ २८१ ॥ पुनः पृच्छति--
को तस्स णणु सहावो? तदणंतरमेव जं तयं होइ ।
किं नो अन्नं? किं तेण? हंत वामोहहेतुत्ति ॥ २८२ ॥ (कस्तस्य ननु स्वभावः। तदनंतरमेव यत् तकत् भवति । किं नोऽन्यत् किं तेन? हंत । व्यामोहहेतुरिति)
'ननु' इति आक्षेपे । कस्तस्य हेतोर्ननु स्वभावो यदलात्कार्यस्य तत्स्वाभाव्यमुपजायते । पर आह--यत् तकत्-विवक्षितं कार्य तदनन्तरमेव-विवक्षितकारणानन्तरमेव भवति, स हेतोः स्वभावः । इह हेतुस्वभावनिबन्धनं कार्यभवनमपि हेतुस्वभाव इत्युक्तं, कार्ये कारणोपचारात्, अन्यथा विवक्षितहेतुस्वभावविशेषस्य निर्धारयितुमशक्यत्वाद् । इदमुक्तो पति--तस्य हेतोः स्वहेतुशक्तितस्तादृश एव स्वभाव(भाव) उत्पेदे येन तदनन्तरमेव तद्विवक्षितं कार्यमुपजायते, तथा च तत्कृतं कार्यस्यापि तत्स्वाभाव्यमिति । आचार्य आह-किन्नो--नैवान्यत्-पटादिकं तदनन्तरमेव भवति? येन विवक्षितहेतुस्वभावबलात् तस्यैव विवक्षितस्य घटक्षणलक्षणस्य तत्स्वाभाव्यं कल्प्यते नान्यस्य, अन्यदपि तदनन्तरं भवति तत्कथमेतत्तस्य कल्प्यत इति भावः । तस्मात् 'हन्तेति' परपक्षस्य विचारासहनत्वेन विषादसूचने । तदुक्तम्"हन्त हर्षेऽनुकम्पायां, वाक्यारम्भविषादयोरिति” । किं तेन-तदनन्तरं सद्भाव इत्यनेनोद्घोषितेन?, यस्मादयमित्थं विचार्यमाणो व्यामोहहेतुरिति ॥२८२॥ पर आह--
- - - - - - - - - - - - - - - - - - - - - - - - - --- - - - ગતષિાના અનુગમરૂપ વિશેષનો અભાવ વિવક્ષિતકાર્ય અને કાર્યાન્તરમાં સમાનતયા છે. તેથી તેના સ્વભાવની લ્પના યુક્તિસંગત નથી. તેથી તમે પોતાના સિદ્ધાન્ત-દર્શનની માન્યતાનાં રાગથી ચપળ થયેલી બુદ્ધિથીજ આમ કહો છો. દારા
હવે કાર્યઅંગેના સ્વભાવનિયમનું વિઘટન કરવા કહે છે.
ગાથા :- વળી વિવક્ષિતકારણ જેમ કારણોત્તરક્તપટાદિમાં સ્વયરૂપ-રસ–ગન્ધ-શક્તિ-પરિમાણના અનુગમાદિરૂપ ઉપકાર કરતું નથી, તેમ સ્વકાર્યતરીક ઈષ્ટ કાર્યમાં પણ ઉપકાર કરૂં ન હોય, તો કારણાન્તજન્યપટાદિકાર્યોની જેમ વિવક્ષિત કાર્યમાં પણ ઉપકાભાવ અવિશેષરૂપે હોવાથી તે પટાદિકાર્યની જેમ વિવક્ષિતકાર્યને પણ તે કારણથી ઉત્પન્ન થવાના સ્વભાવવાળું લ્પવું યોગ્ય નથી. પરવા
અહી બૌદ્ધના ઉત્તરની આરાંકા કરે છે.
ગાથાર્થ :-(બૌદ્ધ) વિવક્ષિત(અભિપ્રેત) ઘટક્ષણરૂપકારણ વિવક્ષિતધટઉત્તરક્ષણરૂપકાર્યને ઉત્પન્ન કરે છે. આ જ તેનો (=કારણનો) ઉપકાર છે, નહિક અનુગમરૂ૫. કારણ કાર્યને ઉત્પન્ન કરે એટલાથી સર્યું એનો કાર્યક્ષણમાં અનુગમ આવશ્યક નથી.
રાંકા :- જે કારણના અનુગમ વિના પણ કાર્ય-કારણભાવ થઈ રાક્તો હોય, તો ઘટક્ષણનું વિવક્ષિત ઉત્તરઘટક્ષણ જ કાર્ય અને અન્ય પટવગેરે ઉત્તક્ષણો કેમ નહિ ? કેમકે તે બધા સમાનરૂપ જ છે. (વિવક્ષિત ઘટક્ષણની ઉત્તરક્ષણે જ થનારા છે.)
બૌદ્ધ :- પટવગેરેમાં ઘટઆદિવિવલિતકાણકણમાંથી ઉત્પન્ન થવાનો સ્વભાવ નથી. તેથી તેઓ વિવક્ષિત ઘટક્ષણના કાર્ય બની શકે નહિ, ( ઉત્તરપક્ષ :- તે-તે વિવલિત કાર્યનો વિવક્ષિત કારણમાંથી જ ઉત્પન્ન થવાનો સ્વભાવ કોણે ઉત્પન્ન કર્યો ?
બૌદ્ધ :- અહીં પૂછવાનું શું છે ? કાર્યના સ્વભાવનો ર્જા હેતુનો સ્વભાવ જ છે. પર૮૧ાા शथी पूछे छे.
ગાથાર્થ :- ઉત્તરપક્ષ :- (નનુ પદ આપસૂચક છે.) તો તેવો ક્યો સ્વભાવ છે કે જેના બળપર કાર્યનો તેવો सभाप Gपन्न थाय .
બૌદ્ધ :- વિવક્ષિતકાણની પછીની ક્ષણે જ વિવસિતકાર્ય પણ ઉત્પન્ન થાય બસ આજ હેતનો સ્વભાવ છે. અહીં હેતુના સ્વભાવથી જન્ય કાર્યની ઉત્પત્તિને પણ નુસ્વભાવ એમ કહેવામાં કાર્યમાં કારણનો ઉપચાર કામ કરે છે. નહિતર તો
...
।
SEE MIR-1 * ८०