________________
યુગપદ્ધવિત્વમયુાપદ્રાવિત્વ વા વિના ન મવતિ, તતઃ સોપિ ન ઘટત વ્।ાજુ રિ-અનાવિપરમ્પરાयामपि समकालभाविनां वा परस्परविशेषकरणं भवेत् संभूय तदन्यविशिष्टकरणं वा?, तत्र चोक्तो दोष इति ॥२७३॥ अत्र परस्य मतमाशङ्कते --
अह तस्स सहेऊतो एस सहावोत्ति जेण सहकारी । पप्पाकिंचिकरंपि हु फले विसेसं फुडं कुणइ ॥ २७४ 11
( अथ तस्य स्वहेतुत एष स्वभाव इति येन सहकारिणं । प्राप्याकिञ्चित्करमपि हु फले विशेषं स्फुटं करोति) अथ तस्य-उपादानक्षणस्य स्वहेतुतः सकाशादेष एव स्वभाव उत्पेदे येनाकिंचित्करमपि सहकारिणं प्राप्य 'फले' उपादेयक्षणे 'स्फुटं' विवक्षितविशिष्टकार्यजननसमर्थं विशेषं करोति, ततो न वैशिष्ट्यं घटते इति यदुक्तं तदसमीचीनमेवेति ॥ २७४ ॥ अत्राह-
माणं किमत्थ तीरति एव सहावंतरंपि कप्पेउं । अत्थाणपक्खवातो य तस्सवेक्खाणियोगम्मि ॥ २७५ ॥
(मानं किमत्र शक्यत एव स्वभावान्तरमपि कल्पयितुम् । अस्थानपक्षपातश्च तस्यापेक्षानियोगे)
'मानं' प्रमाणं किमत्र? यद्बलेनैवं भवता स्वभावः परिकल्प्यते नैव किंचिदिति भावः । न च प्रमाणमन्तरेण स्वभावः परिकल्प्यमानो वस्तुव्यवस्थानिबन्धनं, यत एवं भवत्परिकल्पितस्वभाववत् स्वभावान्तरमप्यनिष्टरूपं कल्पयितुं शक्यत एव । अपिच, विवक्षितफलोपादानोपादानस्यास्थानपक्षपातोऽयं यत् स्वकार्य विशिष्टस्वफलसाधनप्रवृत्तमत्यन्तानुपकारिणः सहकारिणोऽपेक्षायां नियुङ्क्ते इति । उक्तं च- " अस्थानपक्षपातोऽयं, हेतोरनुपकारिणि (णः) । અપેક્ષામાં નિપુ યાર્યમન્ય(યા?)વિશેષતઃ ॥૬॥” કૃતિ ॥૨૭॥ ૩૫સંહારમાહ-
પૂર્વકાલીન છે.) વિશેષભાવનું આધાન કરાય છે. આ જ પ્રમાણે એ વિવક્ષિતઉપાદાનના ઉપાદાનમાં તે સહકારીઓના ઉપાદાનના ઉપાદાનોથી વિશેષભાવનું આધાન કરાય છે. આ પૂર્વકાલીન સહકારિક્ષણપરંપરા ઉત્તરકાલીન વિવક્ષિતઉપાદાનક્ષણપરંપરામાં વિશેષભાવનું આધાન કરે છે, એમ સ્વીકારવાથી હવે સમકાલીન ઉપાદાન–સહકારી ક્ષણો પરસ્પરમાં વિશેષનું આધાન કરી ન શકે એવા દોષને અવકાશ નથી. અને વિશિષ્ટ થયેલ ઉપાદાનક્ષણથી ઉત્પાદ્યવિશિષ્ટકારણક્ષણની ઉત્પત્તિ પણ દોષગ્રસ્ત
નહીં બને.
શંકા :- આમ તો ઉપકારી (સહકારી ક્ષણ) અને ઉપકાર્ય (ઉપાદાનક્ષણ)ની પરંપરાની અનવસ્થા ઉભી થશે, જે ક્યાંય અટશે નહીં. (આ અનવસ્થા પૂર્વ-પૂર્વ તરફ સમજવી.)
સમાધાન :- આ અનવસ્થા ઇષ્ટ જ છે. કેમકે અમે આ ઉપકાર્ય-ઉપકારભાવની પરંપરા અનાદિકાલીન માની છે. જેમકે બીજ–અંકૂભાવ અનાદિકાલીન છે, તો તેમાં ચાલતી પરંપરાનો આરંભ મળતો નથી તે ઇષ્ટ જ છે. તેમ અહીં પણ આ પરંપરાનો આરંભ ન મળે–અનવસ્થા ચાલે તે ઇષ્ટ જ છે. હા જો આદિઆરંભ માન્યો હોય, તો એ દોષ આવે કે પ્રથમ ઉપાદાનમાં વિશેષનું આધાન ક્યાંથી આવ્યું ? અનાદિભાવમાં આ દોષ નથી.
આવી બૌદ્ધની આશંકા દર્શાવતા કહે છે.
ગાથાર્થ
-
(બૌદ્ધ) આ વિશેષભાવ અનાદિથી ચાલે છે. તેથી કોઇ દોષનો સંભવ નથી.
ઉત્તરપક્ષ :- વિશેષભાવની પરંપરા અનાદિકાલીન હોય, તો પણ પૂર્વોક્તપ્રકારે સંગત નથી. કેમકે તો પણ ઉપકાર્ય (=જેમાં વિશેષનું આધાન થાય છે.) અને ઉપકારક(=વિશેષનું આધાનકરનાર)વચ્ચે યુગપદ્ભાવ(=સમકાલીનતા) કે અયુગપદ્ભાવ (=પૂર્વ–ઉત્તરકાલીનતા) વિના તો વિશેષભાવ સંભવે જ નહિ. તાત્પર્ય :-અનાદિપરંપરામાં પણ આ પ્રશ્ન તો ઉભો જ છે કે સમકાલીન વસ્તુઓ પરસ્પરમાં વિશેષનું આધાન કરે છે? કે સમકાલીન ઉપાદાન–સહકારીઓ ભેગા થઇ ઉત્તક્ષણીય વસ્તુમાં વિશેષભાવનું આધાન કરે છે (=ઉત્તરક્ષણીય વસ્તુને વિશિષ્ટ કરે છે ?) આ બન્ને પક્ષે પૂર્વોક્ત દોષ ઉભો જ છે. ર૭૩ગા
અહીં બૌદ્ધમતની આશંકા કરે છે.
ગાથાર્થ :
(બૌદ્ધ) ઉપાદાનક્ષણનો પોતાના કારણોમાંથી એવો સ્વભાવ જ ઉત્પન્ન થયો છે, જેથી અચિત્કર(શો ઉપકાર ન કરવાવાળા) એવા પણ સહકારીઓને પામીને ઉપાદેયક્ષણમાં અભિપ્રેત વિશિષ્ટકાર્યની ઉત્પત્તિમાં સમર્થ એવા વિશેષને ઉત્પન્ન કરવો. તેથી વૈશિષ્ટય સંભવે નહિ. એવું કહેવું બરાબર નથી. ાર૭૪રા
અહીં આચાર્યશ્રેષ્ઠ જવાબ આપે છે.
""
+
ગાથાર્થ :- (ઉત્તરપક્ષ) અહીં પ્રમાણ શું છે ? કે જેના બળે તમે આવો સ્વભાવ ક્લ્યો છો. અર્થાત્ આવી સ્વભાવ ક્લ્પના પાછળ કોઇ પ્રમાણ કામ કરતું નથી. અને પ્રમાણ વિના સ્પેલો જે તે સ્વભાવ કંઈ વસ્તુની વ્યવસ્થા (=નિર્ણય)માં કારણ બને નહિ. કેમકે આમ તો તમે પેલા સ્વભાવની જેમ તમારી ક્લ્પનામાટે) અનિષ્ટરૂપ બીજા સ્વભાવની ક્લ્પના પણ કરવી શક્ય છે. વળી, અભિપ્રેતફળના ઉપાદાનના ઉપાદાનનો આ અયોગ્ય પક્ષપાત જ છે કે જેથી તે પોતાના કાર્યને (=અભિપ્રેત ફળના ઉપાદાનને) વિશિષ્ટસ્વફળ(=અભિપ્રેતળ)નું ઉત્પાદન કરતીવખતે તદ્દન અનુપયોગી સહકારીની અપેક્ષામાં જોડે છે. જ છે કે હેતુનો આ અસ્થાન જ પક્ષપાત છે કે, પોતાના કાર્યને અન્યથી અવિશિષ્ટ(=ઉપકારાદિ કરવારૂપ વિશેષ વિનાના)ની અપેક્ષામાં જોડે છે.' તાત્પર્ય :- ઉપર તમે શું કે •ઉપાદાનક્ષણને સ્વહેતુમાંથી એવો સ્વભાવ મળે છે કે જેથી તે સ્વકાર્ય કરતી વખતે અર્કાિચત્કર સહકારીઓની અપેક્ષા રાખે' તેથી ઉપાદાનના હેતુનો એ અિિચત્કર સહકારીઓ પ્રત્યે પક્ષપાત જ ક્લેવાય કે
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૭૪