________________
विरोधान्नास्तित्वे सति इतरस्य कार्यस्य सामर्थ्यादस्तित्वं भवत्येव, भावाभावयोरेकतरप्रतिषेधस्यापरविधिनान्तरीयकत्वात्, तथा च सति तत्कार्यं निर्हेतुकमेव स्यात्, कारणस्य तदभावनाशे व्यापृतत्वान्न तदुत्पादे, निर्हेतुकत्वे च सदा भावाभावप्रसङ्गौ "नित्यं सत्त्वमसत्त्वं वा हेतोरन्यानपेक्षणादिति" न्यायात्, न चैतदिष्टमिति यत्किंचिदेतत् ॥ २५२॥
अत्र परस्य मतमाशङ्कमान आह-
अह कारणं चिय तउ ण तु अण्णो कोइ माणविरहातो ।
तं पुण कुणइ तयं चिय तहासहावातो भणियमिणं ॥ २५३ ॥
( अथ कारणमेव तत् न तु अन्यः कोऽपि मानविरहात् । तत्पुनः करोति तदेव तथास्वभावाद् भणितमिदम् ) अथ मन्येथाः - नैवान्यः - कश्चित्कार्याभावस्तत्साधकप्रमाणाभावात्, किंतु कारणमेव, तच्च पुनः कारणं करोति तदेव विवक्षितं कार्यं, नान्यत् । एतेन द्वितीयपक्ष आशङ्कितः, कस्मात्पुनस्तत्कारणं तदेव विवक्षितं कार्यं करोतीत्यत आह- तथास्वभावात्, स्वहेतुभ्यो हि तत्तथास्वभावमेवोत्पद्यते येन तदेव विवक्षितं कार्यं करोति, नान्यदिति । एतच्च प्रागेव भणितम्- 'एस पडुच्चुप्पादो सहावसिद्धो मुणेयव्वोत्ति' ॥ २५३ ॥ एतद्दूषयितुमाह-
तं सत्ताऽसत्तुभयविवज्जयसहावजणणसीलं तु ।
होज्जा ? न सव्वपक्खेसु संगतो अब्भुवगमो ते ॥ २५४ ॥
(तत् सत्ताऽसत्तोभयविपर्ययस्वभावजननशीलं तु । भवेत् ? न सर्वपक्षेषु संगतोऽभ्युपगमस्ते)
जननशीलमुताहो
'तं सत्तेत्यादि तत् - कारणं सत्स्वभावकार्यजननशीलं वा भवेत् असत्स्वभावकार्यजननशीलं वा आहोश्वित् उभयअनुभयजननशीलमिति विकल्पचतुष्टयं गत्यन्तराभावात् । तत्र न सर्वेष्वपि पक्षेषु तवाभ्युपगमः सर्वथा संगतः ॥२५४॥ कुत इत्यसंगतत्वे हेतूनाह
वेफल्लादिपसंगा तदभावपसंगमादिदोसातो ।
अब्भुवगमबाहातो असंभवातो य णातव्वो ॥ २५५ ॥ (वैफल्यादिप्रसङ्गात् तदभावप्रसंगादिदोषात् । अभ्युपगमबाधात् असंभवाच्च ज्ञातव्यः)
કાર્યાભાવથી નાશ ભિન્ન હોય, તો નાશ કાર્યાભાવનો નાશ કરવા સમર્થ ન બને. તેથી કાર્યાભાવને નાશસાથે સહ અસ્તિત્વની બાબતમાં વિરોધ નથી. તેથી પૂર્વકાલની જેમ નાશ વખતે પણ કાર્યાભાવ હોવાથી કાર્યનું અસ્તિત્વ સંભવે નહિ. હવે જો કાર્યભાવનો નાશસાથે વિરોધ હોય, એવો મત સ્વીકારશો, તો પણ દોષ ઉભો છે. તે આ પ્રમાણે - કાર્યન કારણવ્યાપારથી નિરપેક્ષ સ્વયં જ ઉત્પત્તિશીલ કેમ નથી સ્વીકારતા ? અર્થાત્ કાર્ય નિરપેક્ષતયા જ અસ્તિત્વ પામે તેવી આપત્તિ છે. કેમકે કારણે કરેલો નાશ કાર્યાભાવનો વિરોધી છે. તેથી એ નાશની હાજરીમાં કાર્યાભાવનું અસ્તિત્વ રહેશે નહિ. તેથી સામર્થ્યથી જ કાર્યનું અસ્તિત્વ રહેશે. કેમકે ભાવ અને અભાવમાં એનો પ્રતિષેધ બીજાની હાજરી વિના સંભવે નહિ. તેથી એક્નો પ્રતિષેધ ક્લેવાથી આપોઆપ બીજાની હાજરી સિદ્ધ થાય છે. કાર્યાભાવનો અભાવ થવાથી આપોઆપ કાર્ય હાજર થઇ જાય છે. તેથી કાર્યમાટે કોઇ કારણની જરૂર રહેતી નથી. કેમકે કારણ તો કાર્યભાવના નાશમાં જ પ્રવૃત્ત છે. નહિક કાર્યના ઉત્પાદમાં. આમ કાર્ય નિર્હતુક સિદ્ધ થાય છે. અને નિર્હતુક હોવામાં હંમેશા વિદ્યમાનતા કે કાયમમાટે અવિદ્યમાનતાની આપત્તિ છે, કેમકે “નિત્ય સત્ અથવા નિત્ય અસત્ વસ્તુઓ જ હેતુ=કારણની અપેક્ષા રાખતા નથી" એવો ન્યાય છે. પણ આ ઇષ્ટ નથી. તેથી આ બધી ક્લ્પના તુચ્છ છે. ારપરા
('કારણ કાર્ય કરે” એવા બીજા વિક્લ્પનું ખંડન) અહીં બૌદ્ધના મતની આશંકા કરતા હે છે.
ગાથાર્થ :- બૌદ્ધ :- *કાર્યભાવ” નામની કોઇ વસ્તુ નથી. કેમકે તેના અસ્તિત્વનું સાધક કોઇ પ્રમાણ નથી. પરંતુ કારણ જ છે. આ કારણ તે વિક્ષિત કાર્યને જ કરે છે. બીજા કોઈને નહિ. તે કારણ તે વિવક્ષિત જ કાર્ય કરે' આવો નિયમ તથાસ્વભાવથી છે. કારણ પોતાના હેતુ(=કારણ)માંથી એવા જ સ્વભાવસાથે ઉત્પન્ન થાય છે કે જેથી(-જે સ્વભાવથી) તે વિવક્ષિત કાર્ય જ કરે બીજા નહિ. આ જ વાત પૂર્વે પડુનુપ્પાવો. (આ પ્રતીત્યઉત્પાદ સ્વભાવસિદ્ધ જાણવો) ઇત્યાદિ
પંક્તિ (ગા. ૨૪૯)થી કરી હતી.
આ આશંકાથી પૂર્વે બતાવેલા ચાવિક્લ્પમાંથી કારણ કાર્ય કરે છે” એવા બીજા વિક્લ્પનું સૂચન થયું. આ આશંકાને દૂષણ લગાડવા હે છે.
ગાથાર્થ :- આ કારણ- (૧) ‘સત્’સ્વભાવ(-વિધમાનતા)વાળા કાર્યન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે, કે (૨) અસત્ =અવિધમાનતા સ્વભાવવાળા કાર્યને પેદા કરવાના સ્વભાવવાળું છે, કે (૩) સત્–અસત્ ઉભય સ્વભાવવાળા કાર્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળું છે કે (૪) સત્—અસત્આઅનુભય સ્વભાવવાળા (=બન્ને સ્વભાવથી રહિત) કાર્યનું જનક છે? આમ ચાર વિક્લ્પો છે, કેમકે એ સિવાય બીજા વિષ્પો સંભવતા નથી. તમારો સિદ્ધાન્ત આ ચારમાંથી એક પણ વિક્લ્પમાં સુસંગત થતો નથી. ારપ૪ા
શી રીતે સુસંગત થતો નથી ?” તે અંગે હેતુ બતાવે છે.
ગાથાર્થ :- ચારેવિક્લ્પમાં ક્રમશ: (૧) વૈફલ્યઆદિ પ્રસંગ હોવાથી (૨) કાર્યના અભાવનો પ્રસંગઆદિ દોષ હોવાથી (૩) સિદ્ધાન્તવિરોધ હોવાથી અને (૪) અસંભવ દ્વેષ હોવાથી તે વિક્સ્પો અસંગત છે.
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧૭૧