SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ — — — — — — — — अह धम्मिधम्मभावो एसो परिकप्पितो तु णातव्वो । उभयाभावाओ णणु एवंपि ण हेतुफलभावो ॥ २४७. ॥ (अथ पर्मिधर्मभाव एष परिकल्पितस्तु ज्ञातव्यः । उभयाभावाद् ननु एवमपि न हेतुफलभावः) अथ एष धम्मिधर्मभावः कारणतन्नाशादिलक्षणः परिकल्पित एव-अपारमार्थिक एव ज्ञातव्य इति ब्रूषे । तुरवधारणार्थः । नन्वेवमपि न तत्त्वतो हेतुफलभावः, कुत इत्याह-- 'उभयाभावात् कल्पितस्य परमार्थतोऽसत्त्वेनोभयस्यापि धर्मिधर्मलक्षणस्याभावात्, न च धम्मिधर्मव्यतिरिक्तं किंचिद्वस्त्वस्ति यत् हेतुः फलं वा भवेदिति ॥२४७॥ अह धम्मिधम्मभावो एत्थं परिकप्पितो ण पुण धम्मी । . _ण हि सो सहावविकलोऽसति धम्मे तस्स कह भावो ? ॥ २४८ ॥ __(अथ धर्मिधर्मभावोऽत्र परिकल्पितो न पुनर्धर्मी । नहि स स्वभावविकलोऽसति धर्मे तस्य कथं भावः?) अथोच्येत-अत्र धर्मधर्मभावः कारणं तद्विनाशः कार्य तदुत्पाद इत्येवंरूपः परिकल्पितो न पुनर्धयपि कार्यकारणलक्षणः, तस्मान्न पूर्वोक्तो हेतुफलभावाभावरूपो नो दोषः प्रसज्यते इति। अत्राह-'न हीत्यादि' न हि धर्मी कारणलक्षणः कार्यलक्षणो वा स्वभावविकलो भवति, तथानुपलम्भात्, यदि पुनः स्वभावविकलत्वं भवेत् ततः सति तस्मिन् स्वभावविकलत्वे तस्य-कारणस्य कार्यस्य च भावः-स्वरूपं कथं भवेत्? नैव भवेदितिभावः । स्वभावविकलत्वे सति खरविषाणस्येव तस्य तदनुपपत्तेः । स्वभावाभ्युपगमे च स्वभावस्य धर्मत्वात् दुःशकः पारमार्थिको धर्मधर्मभावोऽपाकर्तुमिति । स्यादेतत्, सकलसजातीयविजातीयव्यावृत्तं निरंशमेवैकं स्वलक्षणं पारमार्थिकम्, व्यावृत्तयश्च परिकल्पिताः, ताश्च भेदान्तरप्रतिक्षेपविवक्षायां भिन्ना इव परतन्त्रतया निर्दिश्यमाना धर्मा इति व्यपदिश्यन्ते, तस्माद्धर्मधर्मिभाव एव कल्पितो न तु धर्मी, तन्न कारणस्य कार्यस्य वाऽभावप्रसङ्गः, तथा च सति यदि पूर्व स्वलक्षणं विशिष्टं प्रतीत्योत्तरं स्वलक्षणमुत्पत्स्यते ततः को नो दोष इति? ॥२४८॥ एतदेवाशङ्कमान आह-- सिय कारणं विसिटुं पडुच्च उप्पज्जते य कज्जपि । एस पडुच्चुप्पादो सहावसिद्धो मुणेयव्वो ॥ २४९ ॥ (स्यात् कारणं विशिष्टं प्रतीत्योत्पद्यते च कार्यमपि । एष प्रतीत्योत्पादः स्वभावसिद्धो ज्ञातव्यः) — — — — — — — — — — (ધર્મી—ધર્મભાવ પારમાર્થિક છે) ફરીથી બૌદ્ધમાની આશંકા કરી દૂષણ દેખાડે છે. ગાથાર્થ :- (બૌદ્ધ) આ ધર્મધર્મભાવ (“કારણ ધર્મો અને “નાશ તેનો ધર્મ ઈત્યાદિરૂપ) પરિકલ્પિત જ(ઔપચારિક) છે. તેમ સમજવું. ('પદ “જકારઅર્થક છે.). ઉત્તરપક્ષ :- તો પણ તાત્વિક હેતુફળભાવ સિદ્ધ થતાં નથી. તે આ પ્રમાણે - કલ્પિતવસ્તુ કવિતામાં ભલે શોભે વાસ્તવમાં તો તેનો અભાવ જ હોય છે. તેથી કલ્પિત ગણાયેલા ધર્મિધર્મભાવનો વાસ્તવમાં અભાવ છે. તેથી ધર્મ અને ધર્મનો અભાવ સિદ્ધ થયો. તથા ધર્મ અને ધર્મને છોડી બીજી કોઇ વસ્તુ નથી કે જે કારણ કે કાર્યરૂપ બની શકે. તેથી કાર્યકારણભાવનો અભાવ સિદ્ધ થાય છે. પાર૪૭ના ગાથાર્થ :- (બૌદ્ધ) અહીં ધર્મિધર્મભાવ જ પરિકલ્પિત છે, નહિ કે ધર્મી. (ઉત્તર) તે (-ધર્મ) સ્વભાવવિક્લ હોઈ ન શકે. તેથી ધર્મના અભાવમાં તે (-ધર્મી)નું અસ્તિત્વ શી રીતે હોઈ શકે ? બૌદ્ધ :- કારણ ધર્મ છે, તેનો નાશ ધર્મ છે. તથા કાર્ય ધર્મ છે, તેનો ઉત્પાદ ધર્મ છે. આવા પ્રકારનો ધર્મિધર્મભાવ જ પરિલ્પિત છે, નહિ કે કારણ કે કાર્યરૂપ ધર્મઓ. તેથી તમે પૂર્વે બતાવેલ હેતુ-ફળભાવના અભાવનો પ્રસંગ આવતો નથી. ઉત્તરપક્ષ :- ધર્મીઓ વાસ્તવિક હોવા માં ધર્મિધર્મભાવ નથી. એમ કહેવાથી તાત્પર્ય એ આવ્યું કે ધર્મો વાસ્તવિક નથી. (ધર્મિ-ધર્મભાવનો અભાવ- (૧) ધર્મ અને ધર્મ બન્નેના અભાવથી અથવા (૨) ધર્મઓના અભાવથી અથવા (૩) ધર્મોના અભાવથી સંભવે. તેમાં ધર્મીઓને સ્વીકારવાથી પ્રથમ બે વિલ્પો બાકાત થયા. તેથી પારિરોષન્યાયથી ત્રીજો વિલ્પ સિદ્ધ થયો.) તેથી કારણરૂપ કે કાર્યરૂપ ધર્મ સ્વભાવ(-ધર્મ) વિનાના સિદ્ધ થયા. પણ ક્યારેય ધર્મી સ્વભાવહીન હોય જ નહિ. કેમકે ક્યાંય સ્વભાવહીન ધર્મી ઉપલબ્ધ થતાં નથી. જો કારણરૂપ કે કાર્યરૂપ ધર્મી સ્વભાવહીન હોય, તો તે કારણકાર્યરૂપ ધર્મઓનું સ્વરૂપ જ શી રીતે રહે ? અર્થાત્ ન જ રહે. કેમકે સ્વભાવના અભાવમાં સ્વરૂપ ન હોય, દા.ત. ગધેડાના રિગડા સ્વભાવહીન હોવાથી સ્વરૂપેહીન છે. તેથી વિદ્યમાન પણ નથી. જો કારણ કે કાર્યને સ્વભાવયુક્ત સ્વીકારશો, તો સ્વભાવ ધર્મરૂપ હોવાથી તેઓને ધર્મયુક્ત પણ સ્વીકારવા પડશે. અને તો પારમાર્થિક ધર્મિ-ધર્મભાવનો નિષેધ કરવો દુઃશક્ય બની જશે. | (‘પ્રતીત્યોત્પાદપક્ષનું ચાર વિક્મ ખંડન) બૌદ્ધ :- બધા જ સજાતીય(ઘટમાટે અન્યઘટવગેરે) તથા વિજાતીય(ઘટમાટે પટવગેરે)થી વ્યાવૃત્ત(=ભિન્ન) તથા નિરા(=નિરવયવ) સ્વલક્ષણ(સ્વજ સ્વરૂપ છે જેનું. અર્થાત ક્ષણજીવી વસ્તુઓ) જ પારમાર્થિકરૂપે સત્ છે. જેના કારણે સ્વલક્ષણ વ્યાવૃત્ત થાય છે, તે વ્યાવૃત્તિઓ કાલ્પનિક છે. ભેદાન્તરના પ્રતિક્ષેપની વિવફાવખતે તેઓ ભિન્નયા નિર્દેશ પામે છે. અને ત્યારે તેઓનો નિર્દેશ સ્વલક્ષણરૂપ ધર્મને આશ્રયી=પરતત્રરૂપે થતો હોવાથી તેઓ(=વ્યાવૃત્તિઓ) ધર્મતરીકે નિંદેશ પામે છે. આમ ધર્મો(=વ્યાવૃત્તિઓ) કાલ્પનિક હોવાથી ધર્મ-ધર્મિભાવ જ કાલ્પનિક છે. નહિ કે ધર્મ(સ્વલક્ષણો). તેથી કારણ કે કાર્યના અભાવનો પ્રસંગ આવતો નથી. તેથી જો પૂર્વના વિશિષ્ટ (કુર્વેદરૂપત્વથી વિશિષ્ટ) સ્વલક્ષણને પ્રતીત્ય (આશ્રયી) ઉત્તરનું ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૧૬૯
SR No.006033
Book TitleDharm Sangrahani Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year1994
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy