________________
. कारणविणासकज्जुप्पादा जुगवं तु होति णातव्वा ।
तो णत्थि भणियदोसा तुलाएँ णामावणामव्व ॥ २४२ ॥ (कारणविनाशकार्योत्पादौ युगपत्तु भवतः ज्ञातव्यौ । ततो नास्ति भणितदोषास्तुलाया नामोन्नामाविव) तुलाया नामोन्नामाविव युगपत्कारणविनाशकार्योत्पादौ ज्ञातव्यो, 'तो' तस्मात्पूर्वक्षण एव कारणस्य निरन्वयविनाशादभावात् कार्यस्याभावप्रसङ्ग इत्यादयोऽभिहिता दोषास्ते सर्वेऽपीह न सन्ति, निरवकाशत्वात्, घाहि-यस्मिन्नेव क्षणे कारणं विनश्यति तस्मिन्नेव क्षणे कार्योत्पादश्च, ततो नाभावाद् भावप्रसङ्गः, कारणात् कार्यस्य भावात्। नाप्यन्वयापत्तिः, कारणस्य निरन्वयविनाशादिति ॥२४२॥ अत्राह--
____कारणकज्जाणं णणु णासुप्पादा पुढोऽपुढो वावि ।
पढमे ण तस्स णासो ण य उप्पादो तु इयरस्स ॥ २४३ ॥
(कारणकार्ययोर्ननु नाशोत्पादौ पृथगपृथग् वापि । प्रथमे न तस्य नाशो नचोत्पादस्तु इतरस्य) नन्विमौ नाशोत्पादौ यथाक्रमं कारणकार्यसंबन्धिनौ हि ताभ्यां पृथग्-भिन्नौ वा स्यातामपृथक्-अभिन्नौ वेति विकल्पद्वयम् । तत्र प्रथमपक्षे पार्थक्यलक्षणे न तस्य-कारणस्य संबन्धी विनाशो नापीतरस्य कार्यस्योत्पादो, भिन्नत्वाद्, अर्थान्तरगतनाशोत्पादवत् ॥२४३॥ द्वितीयपक्षमधिकृत्याह--
चरमम्मि य तब्भावो तेसिं तत्तो ण हेतुफलभावो ।
जुगवब्भावाओ चिय सव्वेतरगोविसाणव्व ॥ २४४ ॥
(चरमे च तद्धावस्तेषां ततो न हेतुफलभावः । युगपदावादेव सव्येतरगोविषाणवत्) चरमे च पक्षे आश्रीयमाणे "तेसिंति' तयो शोत्पादयोस्तद्भावो-यथाक्रम कार्यकारणभावः स्यात्, कारणकार्याव्यतिरिक्तत्वात्तत्स्वरूपवत् । 'तत्तोत्ति ततश्च न तयोर्विवक्षितयोः कारणकार्ययोर्हेतुफलभावः कारणकार्यभावो युगपद्भावात् सव्येतरगोविषाणवत् । युगपद्धावश्चाभिन्नकालनाशोत्पादाभिन्नत्वाभ्युपगमात् ॥२४४॥ पर आह-- - - - - --- - - - - - - - - - - -
— — — — — — — — — — —— — — — — ક્ષણો તાત્વિભેદક તો નથી જ. કારણકે પૂર્વલણીય કારણભાવ અને ઉત્તરક્ષણીય કાર્યભાવ બને ભાવરૂપે સમાન જ છે.
બૌદ્ધ :- આકારાદિભેદથી કાર્યમાં કારણથી વિરોષની–અન્યતાની સિદ્ધિ થાય છે. ઉત્તરપક્ષ :- આકારાદિભેદની સમાનતયા ભાવરૂપતાની પણ પ્રતીતિ થાય જ છે.
બૌદ્ધ :- અભીષ્ટધટજન્યકપાલની જેમ અન્યઘટજન્યકપાલમાં પણ માટીઆરૂિપ ભાવરૂપતા સમાનતથી ભાસે છે, માં ત્યાં અભીષ્ટઘટના અન્વયે સ્વીત નથી. તે જ પ્રમાણે ભાવરૂપતાની સમાનતામાત્ર હોવા નાં અભીષ્ટધટનો તર્જન્ય કપાલમાં પણ અન્વય થતો નથી.
ઉત્તરપક્ષ :- માત્ર ભાવરૂપતા અન્વયસિદ્ધિનું કારણ નથી, પરંતુ તેના(=કારણગત) રૂપ, શક્તિ, ગબ્ધ, પરિમાણવગેરેથી યુક્ત ભાવરૂપતા કારણના અન્વયભાવના અધ્યવસાયમાં કારણ બને છે. આવા પ્રકારની ભાવરૂપતા અન્યઘડાથી ઉદ્ભવેલા કપાલમાં પ્રતીત થતી નથી. તેથી તેમાં અભીષ્ટઘડાનો અન્વય અમાન્ય છે. અધિકૃતધજન્ય કપાલમાં ઉપરોક્ત ભાવરૂપતા પ્રતીત થાય જ છે. આમ વિરોધ વિના અન્વયની સિદ્ધિ થાય છે. ર૪૧ાા
| (સમકાલીનમાં કાર્યકારણભાવ અસિદ્ધ) અહીં પર(બૌદ્ધ)ના અભિપ્રાયની આશંકા કરે છે.
ગાથાર્થ :- બૌદ્ધ :- ત્રાજવાના બે પલ્લામાં જ્યારે એક પલ્લું નીચે નમે છે, ત્યારે જ બીજું પલ્લું ઊંચું થાય છે. આ જ પ્રમાણે કારણનો વિનાશ અને કાર્યની ઉત્પત્તિ એકસાથે થાય છે. તેથી “પૂર્વેક્ષણે જ કારણનો નિરન્વય નાશ થવાથી અભાવ આવ્યો. તેથી કાર્યના પણ અભાવનો પ્રસંગ છે” વગેરે જે પૂર્વે દોષો બતાવ્યા, તે બધા દોષો હવે અવકાશ ન હોવાથી સંભવતા નથી. કેમકે જે ક્ષણે કારણ વિનાશ પામે છે. તે જ ક્ષણે કાર્ય ઉત્પન્ન થાય છે. આમ કારણમાંથી જ કાર્ય ઉત્પન્ન થાય છે. તેથી “અભાવમાંથી ભાવની ઉત્પત્તિનો પ્રસંગ નથી. સાથે સાથે કારણનો નિરન્વયવિનાશ હોવાથી અન્વયની આપત્તિ પણ નથી. ર૪રા
અહીં ઉત્તર આપતા કહે છે.
ગાડાથે :- ઉત્તરપક્ષ :- નારા કારણથી અને ઉત્પાદ કાર્યથી ભિન્ન છે કે અભિન્ન છે ? જો ભિન્નરૂપ પ્રથમપક્ષ સ્વીકારશો. તો તે નાશ કારણનો નહિ ગણાય, અને ઉત્પત્તિ કાર્યની નહિ ગણાય. કેમકે નારી અને ઉત્પાદ ક્રમશ: કારણ અને કાર્યથી ભિન્ન છે. જેમકે અન્યવતુગત નાશ કે ઉત્પાદ કારણ કે કાર્યના ગણાતા નથી.
નાશ અને કારણ તથા ઉત્પાદ અને કાર્ય પરસ્પર અભિન્ન છે. એવા બીજાપક્ષને આશ્રયી આચાર્યવર કહે છે.
ગાથાર્થ :- બીજાપક્ષના સ્વીકારમાં નાશ અને ઉત્પાદ ક્રમશઃ કાર્યકારણભાવ પામશે. કેમકે કારણ અને કાર્યથી તેઓનાં સ્વરૂપની જેમ તેઓ(નાશ અને ઉત્પાદ) અભિન્ન છે. તેથી વિવક્ષિત (અભીષ્ટ) કારણ અને કાર્ય વચ્ચે કારણકાર્યભાવ રહેશે નહિ. કેમકે બન્નેમાં યુગપભાવ છે. યુગપભાવ આ પ્રમાણે આવ્યો ને કારણ અને તેનો નાશ અભિન્ન છે. તેમજ કાર્ય અને તેનો ઉત્પાદ અભિન્ન છે. હવે જે કાળે નાશ છે તે જ કાળે ઉત્પાદ માન્યો છે. તેથી એક જ કાળે નારાથી અભિન્ન કારણ અને ઉત્પાદથી અભિન્ન કાર્ય પ્રાપ્ત થશે. અને એક જ કાળે રહેલ્લી બે વસ્તુ વચ્ચે ગાયના ડાબાજમણા શિંગડાની જેમ કાર્યકારણ ભાવ સંભવે નહિ. ર૪૪
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ટ ૧૯૭૬