________________
-
-
-
---
-
-
-
-
-
-
--
सदा प्रयोजकत्वांपत्तेः, तथा च सति सदैव तद्रूपत्वात् मुक्तयभावप्रसङ्गः । एतेन यदुच्यते-"यथा चन्द्रः स्वभावेनाविकृतस्वभाव एव सन् चन्द्रोपलस्य पयःक्षरणे कदाचित्प्रयोजकः कदाचिन्न, तथा अयमप्यात्मा कदाचिदेव प्रयोजको भविष्यति न तु सदेति " तदपाकृतमवसेयम्, चन्द्रस्यापि नित्यानित्यात्मकतया सर्वदेवाविकृतस्वभावत्वानभ्युपगमात्, अन्यथा तस्यापि सदा प्रयोजकत्वापत्तेरिति यत्किंचिदेतत् । तस्मादात्मन एव बन्धमोक्षावभ्युपगन्तव्यौ, तथा च सति तस्य तदन्यथानुपपत्त्या परिणामित्वमिति। अन्यस्याप्यभ्युपगमे तयोर्बन्धमोक्षयोरेकान्तनित्यपक्षेऽनुपपत्तिमाह-तस्यापि च-आत्मनः सकाशादन्यस्य प्रधानस्य 'नित्यपक्षे एकान्तनित्यत्वाभ्युपगमे न संगतावेव 'तो' बन्धमोक्षौ । तुशब्द एवकारार्थो भिन्नक्रमश्च। तदपि हि प्रधानं युष्माभिरेकान्तनित्यमेकरूपमक्रियमिष्यते, ततः कथं तस्यापि बन्धमोक्षौ स्यातामिति॥२२५॥ अथ माभूदेष दोष इति तस्य परिणाममभिमन्यसे तत आह
परिणामम्मि य णणु तस्स चेव जुज्जति किं ततोऽण्णेण ।
अपमाणेणं परिकप्पितेण अण्णाणपिसुणेणं? ॥ २२६ ॥
(परिणामे च ननु तस्यैव युज्यते किं ततोऽन्येन । अप्रमाणेन परिकल्पितेनाज्ञानपिशुनेन) परिणामे च प्रधानस्येष्यमाणे ननु तस्याप्यात्मनस्तथापरिणामाभ्युपगमे बन्धमोक्षौ युज्यते एव। एवशब्दो भिन्नक्रमः स च यथासंबन्धं योजित एव । ततः किमन्येनाप्रमाणेन तद्ग्राहकप्रमाणविकलेनाज्ञानपिशुनेन-विपर्याससूचकेन प्रधानेन परिकल्पितेनेति । अपिच, प्रधानस्य मोक्षाभ्युपगमे तस्य स्वरूपहानिरेवाभ्युपगता स्यात्, यदाह भवदाचार्य:-"प्रकृतिवियोगो मोक्ष इति । ततः प्रकृतेः प्रकृतित्ववियोगे स्वरूपभ्रंशप्रसङ्गः, तथा च कुतोऽस्य नित्यतेति । स्वसिद्धान्तप्रकोपश्चैवं भवत आपद्यते, सिद्धान्ते हि भवतः- "पञ्चविंशतितत्त्वज्ञो, यत्र तत्राश्रमे रत:। जटी मुण्डी शिखी वापि, मुच्यते नात्र संशयः ॥१॥ इत्यादिना ग्रन्थेन पुरुषस्य मुक्तिरभिहिता, भवता चाधुना प्रधानस्येष्यत इति ॥२२६॥ ૩પસંહારમા--
इय दिट्ठादिट्ठविरोह-भावतो सव्ववत्थुविसओ उ ॥
एगंतणिच्चपक्खो मिच्छत्तं होइ तव्वो ॥ २२७ ॥
(इति दृष्टादृष्टविरोधभावतोः सर्ववस्तुविषयस्तु । एकान्तनित्यपक्षो मिथ्यात्वं भवति ज्ञातव्यः) આપત્તિ છે, અને પ્રધાન પણ હંમેશા તરૂપ( સ્વનિર્ભાસિત) જ રહેશે. તેથી તેનો ક્યારેય મોક્ષ થશે નહિ. તેથી જ “જેમ ચંદ્ર સ્વભાવથી જ વિકાર ન પામવાના સ્વભાવવાળો હોવાં માં ચંદ્રકાન્ત મણિમાંથી પાણીના ટપક્વામાં ક્યારેક પ્રયોજક બને છે, અને ક્યારેક પ્રયોજક બનતો નથી, તે જ પ્રમાણે આ આત્મા પણ ક્યારેક પ્રયોજક બનશે, હમેશા નહિ” એવું વચન પણ ઉખડી જાય છે. કેમકે ચન્દ્ર પણ નિત્યાનિત્યરૂપે જ ઈષ્ટ છે. સર્વદા અવિસ્વભાવવાળો માન્ય નથી જ. જો તે(ચન્દ્ર) સર્વદા અવિકૃત એકસ્વભાવી હોત, તો તેને પણ હંમેશા પ્રયોજક માનવો જ પદ્ધ. તેથી આવા દૃષ્ટાન્તોના બળપર ઑષ્ટની સિદ્ધિ કરવામાં કોઈ દમ નથી. તેથી જડ પ્રધાનમાં વિચારકપણું અસિદ્ધ કરે છે. તેથી મોક્ષાર્થક અનુષ્ઠાનમાં તેની પ્રવૃત્તિ સંભવતી નથી. અને આત્માની પ્રવૃત્તિ હોય, તો આત્મા પોતાનાં જ મોક્ષમાટે પ્રવૃત્તિ કરે તેમ સ્વીકારવું જ યોગ્ય છે. તેથી આત્માના જ બંધ અને મોક્ષ સ્વીર્તવ્ય છે. તેથી અનન્યગત્યા આત્માને પરિણામી સ્વીકારવો જ રહ્યો.
તુષ્ય દર્શન ન્યાયથી તમને અભીષ્ટ પ્રધાનના બંધ–મોક્ષ સ્વીકારવામાં પણ લેઈ દાળ મળે તેમ નથી. કેમકે અસિદ્દિોષ મોં ફાડીને બેઠે છે. કેમકે એકાન્તનિત્યપણે પ્રધાનતત્વના પણ બંધ–મોક્ષ અસંગત જ છે. (“તુ"પદ નકારાર્થક છે, અને “સંગત"પદસાથે સમ્બન્ધિત છે.) કેમકે તમે પ્રધાનને પણ એકાન્તનિત્ય એક સ્વરૂપી, અને નિષેિ જ પ્યું છે. રરપા
આ દોષના ભયથી જો પ્રધાનને પરિણામમાં સ્વીકારશો, તો સાંભળો.
ગાથાર્થ :- જો પરિણામ માન્ય જ હોય, તો તેના(આત્માના) જ બંધ-મોલ યોગ્ય છે. તેથી તેના(આત્મા)થી ભિન્ન, અપ્રમાણભૂત, પરિલ્પિત, અને માત્ર અજ્ઞાનનાં જ સૂચક એવા અન્યથી( પ્રધાનથી) શું? ( પ્રધાનની લ્પનાનો લેઇ અર્થ નથી.)
સાર :- જો તમે પ્રધાનને પરિણામી સ્વીકારવા તૈયાર થાય છે, તો આત્માને જ પરિણામી સ્વીકારી લો. બધા પ્રશ્નો મટી જશે. કેમકે આત્માના બંધ-મોક્ષ સંભવી શકશે. (એવકારનો સંબંધ યુજ્યતે ક્રિયાપદસાથે છે. અર્થાત્ અહીં અન્યયોગ વ્યવચ્છેદ ઇષ્ટ નથી, પરંતુ અત્યન્તાયોગવ્યવચ્છેદ ઈષ્ટ છે.) વળી, પ્રધાનતત્વના બંધ–મોક્ષ સ્વીકારવામાં પ્રધાન (પ્રકૃતિ) પોતાના સ્વરૂપને ગુમાવી દેશે. તમારા આચાર્યે જ કહ્યું છે - “પ્રકૃતિનો વિયોગ મોક્ષ છે.” હવે જો પ્રકૃતિ પોતાના પ્રકૃતિપણાથી વિયોગ પામે તોજ પ્રકૃતિનો મોક્ષ થાય. અને પ્રકૃતિપણાથી વિયોગ પામવો એટલે જ “પોતાના “પ્રકૃતિપણું સ્વરૂપને ખોઈ બેસવું” અને તેનો અર્થ ખપુષ્પની જેમ અસત્ થવું કેમકે અસવસ્તુઓ જ સ્વરૂપથી ભ્રષ્ટ હોય છે. અને તો પ્રકૃતિ નિત્ય નહીં રહે. વળી તમારા સિદ્ધાન્તસાથે પણ વિરોધ છે. કેમકે તમારો જ સિદ્ધાન્ત છે. “પચ્ચીશ તત્વોનો જ્ઞાતા જે પણ કોઈ આશ્રમમાં(બ્રહ્મચર્યઆદિમાંથી) સ હોય, તે પછી જટાવાળો હોય, મુનયુક્ત હોય કે પછી ચોટલીવાળો હોય, તો પણ મુક્ત થાય છે તેમાં સંશય નથી” આ વચનથી પુરુષની જ મુક્તિનો નિર્દેશ છે. જ્યારે હાલમાં તમે પ્રધાનના મોક્ષની વાતો કરે છે. તેથી સિદ્ધાન્તવિરોધશેષ છે. . રર૬ !
ઉપસંહાર બતાવે છે.
ગાથાર્થ :- આમ સુખ વગેરેના સંબંધરૂપ અને ઘડ, કપડવગેરેના સંવેદનમાં ભેદરૂપ દષ્ટ અને બંધમોક્ષરૂપ અષ્ટમાં વિરોધ આવતો હોવાથી દરેક વસ્તુઅંગે એકાન્તનિત્યપક્ષ મિથ્યા છે, તેમ સમજી લેવું. નિત્યત્વપક્ષની પરીક્ષા પૂર્ણ થઈ. પારરકા
ધર્મસંગ્રહણિ ભાગ-૧ થી ૧૯૧