________________
फल प्रति तुल्य एव
२०७ ॥ पुन महावो एसोऽणुवादाखत्ति ॥ २०% अथवा दुःखीति) प संप्राप्य
'
'
તિ જ
આ જ કિસ કો જ
ननु यत्करोत्युपकारमात्मन इति गम्यते, 'स्वभावभेदोऽपि' स्वभावविशेषोऽपि तद्गत एव भणितुं 'युक्त': संगतः, विपरीतस्य तु-अनुपकारकस्य पुनः 'स' स्वभावविशेषो व्यावय॑मानो निरर्थक एव 'मुणितव्यो'; ज्ञातव्यः, बाहि-तदा तस्य स्वभावविशेषव्यावर्णनमुपयुज्यते यदा तद्वस्तु उपकारि भवति, यदा तु तद्वस्तु अनुपकारकमेव तदा तत उपकार्यस्य विशेषप्रतिलम्भाभावाविशेषात् तदन्यस्येव तस्यापि स्रक्चन्दनादेंः स्वभावविशेषव्यावर्णनमनर्थकमेवेति ॥ २०६ ॥ एतदेव दृष्टान्तेन समर्थयते--
जह खग्गसरिसवाणं अणुम्मि छेदं पडुच्च निच्चम्मि । तहवि तओ अत्थि मतो (ती?) अत्थि फलं पति स तुल्लो उ ॥ २०७ ॥
(यथा खगसर्षपयोरणौ छेदं प्रतीत्य नित्ये । तथापि सकोऽस्ति मतिः अस्ति फलं प्रति स तुल्यस्तु) यथा 'नित्ये शस्त्राविषये 'अणौ' परमाणौ 'छेदं द्वैधीभावं प्रतीत्य खङ्गसर्षपयोः स्वभावविशेषो व्यावय॑मानो निरर्थक उभयोरपि तत्राकिञ्चित्करत्वेनाविशेषात्। अथोच्येत-तथापि-छेदकारित्वाभावाविशेषेऽपि, 'तउत्ति' सकः स्वभावविशेषः खङ्गसर्षपयोः स्वरूपेणास्ति-विद्यते, तथाऽत्रापि उपकारित्वाभावाविशेषो(षोऽपि?) भविष्यतीति, अत्राह--'अत्थि फलं पइ स तुल्लो उ इति, अस्ति खनसर्षपयोः स्वरूपेण स्वभावविशेषः, परं स स्वभावविशेषः फलम्-अणुच्छेदनलक्षणं प्रति तुल्य एवोभयोरपि तत्राकिञ्चित्करत्वात्, एवमत्रापि । ततो यथा तयोः स्वभावविशेषो व्यावय॑मानो निरर्थकस्तथेहापीति स्थितम् ॥ २०७ ॥ पुनरप्यत्र पराभिप्रायमपाकर्तुमाशङ्कते
अह तस्सेव सहावो एसोऽणवगारिणंपि संपप्प ।
सहकारिकारणं जं होइ सुही अहव दुक्खित्ति ॥ २०८ ॥ (अथ तस्यैव स्वभाव एषोऽनुपकारिणमपि संप्राप्य । सहकारिकारणं यद् भवति सुखी अथवा दुःखीति) अथ तस्यैवात्मनः एष स्वभावो यत्सहकारिकारणं म्रक्चन्दनादिकं विषशस्त्रादिकं वा अनुपकार्यपि संप्राप्य સુલી કુણી વા ન પતિ કે ૨૦૮ છે તલમ્ વિવસ્વાનુપપરો | રાથ-િ
पत्तम्मि सो सहावो किमवेति णवत्ति? चरमपक्खम्मि ।
पुव्वसहावत्ता सो ण सुही पुट्विंव पच्छावि ॥ २०९ ॥ (प्राप्ते स स्वभावः किमपैतिर नवेति चरमपक्षे । पूर्वस्वभावत्वात् स न सुखी पूर्वीमिव पश्चादपि)
— — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — — અહીં ઉત્તર આપતા કહે છે. A ગાથાર્થ :- ઉત્તરપક્ષ :- આત્માપર જે ઉપકાર કરતો હોય, તેમાં રહેલા સ્વભાવભેદનું વર્ણન વ્યાજબી છે. પણ જે વિપરીત (અનુપકારી) છે, તેના સ્વભાવનું વર્ણન તો નિરર્થક જ સમજવું.
જેમ અન્ય વસ્તુ આત્મારૂપ ઉપકાર્યપર કોઇ ઉપકાર કરતી નથી, તો આત્માના સુખ-દુ:ખઆદિ પ્રસંગે તેઓના સ્વભાવનું વર્ણન કરવું નિરર્થક છેતેમ પુષ્પમાળાવગેરે કલ્પિત સહકારીઓથી આત્માને કોઈ ઉપકારવિશેષ પ્રાપ્ત થતો ન હોય, તો તેઓના સ્વભાવનું વર્ણન પણ કશા કામનું નથી. પારક્કા
આ જ અર્થને દેષ્ટાન્તથી સમર્થન આપે છે.
ગાથાર્થ :- જેમ નિત્ય એવા અણુમાં છેદને આશ્રયી તલવાર અને સરસવના (સ્વભાવનું વર્ણન નિરર્થક છે.) (રાંકા) તો પણ તે બેમાં સ્વભાવવિરોષ છે. (ઉત્તર) પરંતુ ફળને આશ્રયી તો તુલ્ય જ છે.
જેમ નિત્ય અને શસ્ત્રથી અધે પરમાણુના બે ટુકડા કરવાઅંગે તલવાર અને સરસવ બને સમાનતયા નકામાં છે. તેથી ત્યાં તે બન્નેના સ્વભાવનું વર્ણન નિરર્થક છે. તેમ આત્મા પર સુખાદિઅંગે ઉપકાર કરવામાં નિષ્ફળ એવા સહકારીકારણો અને અન્યોઅંગે સ્વભાવવિરોષનું વર્ણન નિષ્ફળ છે)
શંકા :- ભલે, સરસવ અને તલવાર પરમાણુના છેદઅંગે સમાનતયા નિષ્ફળ છે. માં, સ્વરૂપથી તો તે બેમાં સ્વભાવ ભેદ છે જ. તે જ પ્રમાણે પ્રસ્તુતમાં પણ અનુપકારિતા સમાનતયા હોવા છતાં સ્વભાવભેદ તો હોવો જ જોઈએ.
:- તલવાર અને સરસવમાં સ્વરૂપથી ભલે સ્વભાવભેદ હો. પરંતુ અણુના દરૂપ ફળઅંગે તો બન્નેનો તે સ્વભાવવિરોષ તુલ્ય જ છે, કેમકે બને તુલ્યરૂપે અકિંચિત્કર છે. પ્રસ્તુતમાં પુષ્પમાળાવગેરે સહકારી અને અન્યોમાં સ્વરૂપથી ભલે સ્વભાવભેદ હો. પરંતુ આત્માપર ઉપકારઅંગે તો તે બધા સરખી રીતે ઉપયોગ વિનાના છે. તેથી જેમ સરસવ અને તલવાર ના સ્વભાવભેદનું વર્ણન નિરર્થક છે, તેમ પ્રસ્તુતમાં પણ સ્વભાવભેદનું વર્ણન નિરર્થક છે. તેમ નિર્ણય થાય છે. પરિવા - પ્રસ્તુતમાં ફરીથી બીજાના આશયને ધોઈ નાખવા કહે છે.
ગાથાર્થ :- (પૂર્વપક્ષ) આત્માનો જ આવો સ્વભાવ છે કે પુષ્પમાળા, ચંદનવગેરે કે ઝેરવગેરે અનુપકારી એવા પણ સહકારી કારણને પામી સુખી કે દુ:ખી થવું. પારા
ઉત્તરપલ :- આ તર્ક પણ બરાબર નથી. કેમ કે વિલ્પો સંભવતા નથી. જુઓ- ગાથાર્થ :- તે વિવક્ષિત સહકારી કારણ પ્રાપ્ત થાય, ત્યારે આત્માનો પૂર્વોક્ત તે સ્વભાવ દૂર થાય છે કે નહિ? એમ બે પક્ષ છે. (અહીં બીજો પલ પછી બતાવ્યો છે. તેથી ઉપન્યાસની અપેક્ષાએ અતીવ સમીપવર્તી છે- ઉપસ્થિતિસ્તલાઘવયુક્ત છે. તેથી પ્રથમ તેને ઉદ્દેશી કહે છે.) બીજા પક્ષનો આશ્રય કરવામાં જીવ પૂર્વની જેમ પછી પણ સુખી નહિ થાય ઉપલક્ષણથી દુખી પણ નહિ થાય, કેમકે પૂર્વનો સ્વભાવ નાશ પામતો નથી. અર્થાત્ વિવક્ષિત સહકારીની ગેરહાજરીમાં આત્માનો જે સ્વભાવ
અહી
ધર્મસંગ્રહણિ ભાગ-૧ ૪ ૧પર