________________
પૂજ્યપાદ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રી ૧૦૦૮ વિજય સિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના પટ્ટાલંકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ના
પૂજ્યપાદ ગુરૂદેવ મુનિરાજ શ્રી ભુવનવિજયજી મહારાજ જન્મ વિ.સં. ૧૯૫૧, શ્રાવણ વદ ૫, શનિવાર, તા. ૧૦-૮-૧૮૯૫, માંડલ
દીક્ષા : વિ.સં. ૧૯૮૮, જેઠ વદ ૬, શુક્રવાર, તા. ૨૪-૬-૧૯૩૨, અમદાવાદ સ્વર્ગવાસ : વિ. સ. ૨૦૧૫, મહા સુદ ૮, સોમવાર, તા. ૧૬-૨-૧૯૫૯, શંખેશ્વરજી તીર્થ