________________
૧૭૬
આત્મ-સિદ્ધિ શાસ્ત્ર
આત્મ-સિદ્ધિ શાસ્ત્ર
આત્માર્થી-લક્ષણ
આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; મતાર્થી–લક્ષણ
બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ બાહ્યત્યાગ પણ શાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪
પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર;
ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ | એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; |
પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ૩૭| પ્રત્યક્ષ સદગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્દગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૭ | એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ;
કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ | કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ;
ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ લહું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; રહે નહીં પરમાર્થને. લેવા લૌકિક માન. ૨૮ | દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ;
મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯ અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સદ્વ્યવહારને, સાધન રહિત થાય. ૨૯
આવે જ્યાં એવી દશા, સદ્ગરબોધ સુહાય;
તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦ શાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ |
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧
| એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ;
ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. ૩૧
ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨
ષટપદનામકથન નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વેરાગ્ય;
આત્મા છે,’ ‘તે નિત્ય છે,’ છે કર્તા નિજકર્મ; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. ૩૨ ]
છે ભોક્તા, “વળી મોક્ષ છે, “મોક્ષ ઉપાય સુધર્મ' ૪૩
લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માર્થીનાં, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
સ્થાનક સંક્ષેપમાં, દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪