________________
શ્રીમદ્ રાજચંદ્ર હેન્ડબુક
પદ્ય
(દોહરા) હે પ્રભુ! હે પ્રભુ ! શું કહું, દીનાનાથ દયાળ; | તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહીં; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ | નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી. ૧૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ જરૂ૫; | અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ ? ૨ | નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. ૧૨ નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહી; | એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; આપ તણો વિશ્વાસ દઢ, ને પરમાદર નાહીં. ૩ | નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩) જોગ નથી સત્સંગનો, નથી સસેવા જોગ | કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪ પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ ‘હું પામર શું કરી શકું?” એવો નથી વિવેક અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫ સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૭ પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૭ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; | સહુ સાધન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ | સત સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? ૧૭ ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દઢ ભાન; | પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ | દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? ૧૮ કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ | અધમાધમ અધિકો પતિત, સકલ જગતમાં હુંય; તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ | એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય ? ૧૯ સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ | પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માગું એ જ; દિવેકિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ | સદ્દગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ. ૨૦