SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૩૪ ૨૪૩ પદ - 38 (રાગ - ગોડી) देखो आली नट नागरको सांग ॥ देखो. ॥ ગીર દી વગર જ સ્થતિ તત્તે, વા તાત મા II લેવો. | ૧ || औरह तो कहा दीजे बहुत कर, जीवित है इह ढंग ।। મરી પર વીવ અન્તર તો, જૈતો પે રંગ || જોવો. || ૨ ||. तनु सुध खोय घूमत मन ऐसें, मानुं कछुइक खाइ भंग । તે ઘર માનqઘન નાવત, ગૌર વEા વોહ તને જ II હેલ્લો. || 3 | - કેટલાંક ચિત્રકારો એવું ચિત્ર દોરે છે કે એક બાજુ સવળી બાજુએ એક મુખાકૃતિ દેખાય અને એને અવળું કરી જુઓ તો બીજી બાજુએ બીજી મુખાકૃતિ દેખાય. યોગીરાજજીનું આ ચોંત્રીસમું પદ એમની એવી જ યોગ ચમત્કૃતિ છે કે એમાંથી વિધેયાત્મક અને નિષેધાત્મક ઉભય પ્રકારનું અર્થઘટન થઈ શકે. યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, સુશ્રાવક શ્રી સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ અને ડૉ. જશુબાઈ મહાસતીજી જેમના આનંદઘનજી મહારાજાના પદસાહિત્ય ઉપરના વિવરણો વર્તમાનમાં ઉપલબ્ધ છે એ ત્રણેય જ્ઞાની વિવરણકારોનું આ પદ ઉપરનું વિવરણ નિષેધાત્મક Negative છે. જ્યારે જેમના વિવરણના આધારે આ વિવરણગ્રંથનું નિર્માણ થયું છે એ સ્વાનુભૂતિ સંપન્ન સુશ્રાવકશ્રી ખીમજીભાઈ વોરા - ખીમજીબાપાએ આ પદનું વિધેયાત્મક Positive અર્થઘટન કર્યું છે. આ પદ દ્વારા યોગીરાજજી ચેતનાના મુખે ચેતનની આત્મદશા - ચેતન્યદશાના દર્શન કરાવી રહ્યાં છે. દેખો આલી નટ નાગરકો સાંગ; દેખો. ઔર હી ઔર રંગ ખેલતિ તાતેં, ફીકા લાગત અંગ. દેખો.૧. સુનીતિ, સુમતિ, શમા (સમા), શ્રદ્ધા આદિ પોતાની સખીઓને સંબોધી જ્ઞાયકની સાથે ક્રિયા તો હોઈ શકે છે પણ કર્તાભાવ નથી રહી શકતો.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy