SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘન પદ - ૮ આ પદની અનુપ્રેક્ષા કરતાં સ્વાનુભૂતિ સંપન્ન ખીમજી બાપા સમતા સાધનાનો મંત્ર આપે છે. જગન્નાથ (ભગવાન)ને યાદ કરો, જાતને સાફ કરો, જગતને માફ કરો. નમામિ સનાળ – રવમાન ધ્વનીવાળ” આ પદનો બોધ એ છે કે તું આત્માનુભૂતિ કરી એ આતમરસાસ્વાદના તંતુને પકડી મમતાના કુસંગથી દૂર રહી સમતાના સંગમાં સ્વરૂપ સાધનામાં સતત આગળ વધ. દ્રવ્યત્વની અપેક્ષાએ આત્મામાં એકય છે, અને વર્યાની અપેક્ષાએ આત્મામાં અનેકાણું રહ્યું છે. એક આત્મા (જીવદળમાં)માં અનેક ગુણો અને અૉક પર્યાયl| રહે છે. જેમકે એક સુવર્ણમાં જ યીળાશ, ચળકાટ, હારમાશ, વાતા આઠ અઠક ગુણો રહેલા છે, અને તેના કુંડળ, , વીટી, હાર, મુગટ ઈત્યાદિ અલંકારરૂય યયયો છે તેમ જ્ઞાન, દર્શન, ચારિત્ર વીતરાગતા, આઠiદ, ક્ષમા, કરૂણા ઈત્યાદિ આત્માના અid ગુeો છે. દ્રવ્ય, ગુફાયયય વિતા ન હોય અને ગુહાવર્યાય, દ્રવ્ય વિધા ન હોય. દ્રવ્યની ઓળખ ગુણાથી એટલે ગુણાકર્મ દ્રવ્યમાં ભેદ પાડે છે. ટુંકમાં વધ્યા છે તે દ્રવ્ય છે, સંવઠા છે તે ગુહા છે અને ઉત્યા છે તે યયય છે. જે સર્વજ્ઞને ઓળખતો નથી તે પોતાને ઓળખતો નથી.
SR No.006024
Book TitleParampaddai Anandghan Padreh Part 01
Original Sutra AuthorN/A
AuthorSuryavadan T Zaveri
PublisherShreyaskar Andheri Gujarati Jain
Publication Year
Total Pages490
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy