________________ e ચેતન ! આ સઝાયના અર્થને પ્રતિદિન એકવાર વાંચવાનો નિયમ કર. જેમ અમૃતની વેલડી અમૃતરસને વહાવે તેમ આ સઝાય હિતશિક્ષાના અમૃતરસનો મહાસાગર છે. તેમાં સ્નાન કરવાથી આ જીવ અમર (મુક્તિગામી) અવશ્ય બને છે. BHARAT GRAPHICS - Ahmedabad-1 Ph.: 079-22134176, M : 9925020106