SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૯ ]. છે હે મનુજાધિપ! તું અહીં (ગૃહસ્થાશ્રમમાં) જ પૌષધરક્ત થા (અર્થાત્ ગૃહસ્થની જેમ પર્વતિથિઓએ પૌષધ કરો. ૪ર એ વાત સાંભળીને હેત અને કારણથી પ્રેરિત થયેલા રાજર્ષિ નમિએ દેવેન્દ્રને આ પ્રમાણે કહ્યું : ૪૩ કઈ મૂખે જન માસે માસે માત્ર કુશના અગ્રભાગ જેટલું ભજન કરે, તે પણ સાચા ચરિત્રીની સેમી કળાને પાત્ર નથી.” ૪૪ આ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું: ૫ “ચાંદી, સુવર્ણ, મણિમુક્તા, કાંસાનાં વાસણે, ઉત્તમ વસ્ત્રો અને વાહન તથા કોશમાં વૃદ્ધિ કરીને પછી, હે ક્ષત્રિય! તે જજે” ૪૬ એ વાત સાંભળીને હેતુ અને કારણથી પ્રેરિત થયેલા દેવેન્દ્ર નમિ રાજર્ષિને આ પ્રમાણે કહ્યું: ૪૭ “સેના અને રૂપાને કૈલાસ જેવડા મોટા અસંખ્ય પર્વતે एयम8 निसामित्ता हेऊकारणचोइओ। तओ नमी रायरिसी देवेन्दं इणमब्बवी मासे मासे तु जो बालो कुसग्गेणं तु भुञ्जए । न सो सक्खायधम्मस कलं अग्घइ सोलसिं एयमढे निसामित्ता हेऊकारणचोइ भो । तो नमि रायरिसिं देविन्दो इणमब्बवी हिरणं सुवण्णं मणिमुत्तं कंसं दूसं च वाहणं । कोसं वड्ढावइत्ताणं तओ गच्छसि खत्तिया एयमदं निसामित्ता हेऊकारणचोइओ। तओ नमी रायरिसी देवेन्दं इणमब्धवी सुवण्णरुप्पस्स उ पव्यया भवे. सिया हु केलाससमा असंखया । नरम्स लुद्धस्स न तेहि किंचि इच्छा उ आगाससमा अणन्तिया
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy