SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયને ૮ ]. “અમે શ્રમણે છીએ" એમ કહેનારા કેટલાક પશુવતુ અજ્ઞાનીએને જીવહિંસાની (જીવહિંસાથી થતા ૫ પની) જાણ નથી. એ મંદ અને મૂર્ખ અને પોતાની પાપી માન્યતાઓથી નરકમાં જાય છે. ૭ પ્રાણિવધને કદી અનુદન પણ ન આપવું. (એમ કરવાથી) કોઈ કાળે સર્વ દુઃખોથી મુક્ત થઈ શકાય છે. જેમણે આ સાધુધર્મ નિરૂપે છે એ આર્યોએ આ પ્રમાણે કહ્યું છે. ૮ ત્રાથી–અહિંસક એ જે પ્રાણાતિપાત–હિંસા કરતા નથી તે સમિતિવાળા કહેવાય છે, અને પછી ઊંચા સ્થાનમાંથી પાણી ચાલ્યું જાય છે તેમ, એનામાંથી અશુભ કર્મ ચાલ્યું જાય છે. ૯ 1. યાકેબીની વાચનામાં સમાન વર્માના પાઠ છે, જ્યારે શક્તિસૂરિ તેમ જ નેમિચન્દ્રની ટીકાઓમાં સમળા તુ વયમાળા છે. બીજે પાઠ વધારે ચઢિયાત અર્થ આપે છે એમ મને લાગે છે. ૨. સમિતિ એટલે એગ્ય આચરણ. જૈન દર્શનમાં પાંચ સમિતિઓ કહી છે: ઈસમિતિ, ભાષાસમિતિ, એષણ સમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને ઉચ્ચારસમિતિ. કઈ જીવને કષ્ટ ન થાય તેમ સાવધાનપણે ચાલવું તે ઈસમિતિ; સભ્ય, હિતકારી, પરિમિત અને અસંદિગ્ધ બોલવું તે ભાષાસમિતિ; જીવનયાત્રામાં આવશ્યક હોય એવાં નિર્દોષ સાધને સાવધાનપૂર્વક મેળવવાં તે એષણસમિતિ; વસ્તુ માત્રને જોઈતપાસી લેવીમૂકવી તે આદાનનિક્ષેપસમિતિ; નિર્જીવ સ્થાનમાં અનુપયોગી વસ્તુઓ જોઈતપાસીને નાખવી તે ઉચ્ચારસમિતિ. समणानुएगे' वदमाणा' पाणवहं मिया अयाणन्ता । मन्दा निरयं गच्छन्ति बाला पावियाहि दिट्ठीहिं न हु पाणवहं अणुजाणे मुच्चेज्ज कयाइ सब दुक्खाणं एवारिएहिं अक्खायं जेहिं इमो साहुधम्मो पन्नत्तो पाणे य नाइवाएज्जा से समीए त्ति वुचई ताई । तभा से पावयं कम्मं निज्जाइ उदगं व थालाउ । ૨. મુ . શાવ૨. વરમાળા. ર૦. રૂ. થાન. શs |
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy