SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૬] ૪૯ (ગૃહસ્થે) તૈયાર કરેલ આહારપાણી પણ માપમાં ગ્રહણ કરીને ભક્ષણ કરે. ૧૪ પાત્રને ચેટી રહેતી ચીકાશ જેટલા લેશમાત્ર સ`ગ્રહ પણ સચમીએ ન કરવા. પક્ષી જેમ પાંખને સાથે લઈ ને ઊડે તેમ મુનિ પણ પેાતાનું પાત્ર લઈ ને નિરપેક્ષપણે વિહરે. ૧ ૧૫ એષણામિતિવાળા (આહાર ગ્રહણ કરવામાં ધાર્મિ ક સુર્યા૬ એ જાળવનાર) અને લજ્જામય–સંયમી એવા તે અનિયતપણે ગામ અને નગરેશમાં વિચરે, મત્તોમાં અપ્રમત્ત એવા તે આહારની ગવેષણા કરે. ૧૬ એ પ્રમાણે અનુત્તરજ્ઞાની, અનુત્તરદશી, અનુત્તર જ્ઞાનદર્શનધારી અને જ્ઞાતપુત્ર ભગવાન વૈશાલિકે વ્યાખ્યાન કરીને કહ્યુ છે. એ પ્રમાણે હું કહુ છું. ૧. મૂળમાં આ પદ્યનુ બીજી ચરણ વલી પર્સ સમાવાય નિવેદનો ન્ત્રિણ । એમાં વત્ત ( સ. વન્ત્ર અથવા પત્ર ) ઉપર શ્લેષ છે, કેમકે વત્તના ‘પાંખ’તેમ જ પાત્ર' એવા બે અર્થ થાય છે. 9 ૨. ભગવાન મહાવીર. તેએ વૈશાલી પાસેના કુંડગ્રામના હતા, તેથી એમને ‘વશાલિક’ (પ્રા. વૈતાહિકા)—વૈશાલીવાસી કહેલા છે. सन्निहिं च न कुव्विज्जा' लेवमायाए संजए । पक्खी पत्तं समादाय निरवेक्खो परिव्वए सणासमिओ लज्जू गामे अणियओ चरे । १५ १६ 'अप्पमत्तो पत्ते पिण्डवायं गवेसए एवं से उदाहु अणुत्तरनाणी अणुत्तरदंसी अणुत्तरनाण दंसणधरे अरहा नायपुत्ते भगवं वेसालिए वियाहिए । त्ति बेमि ॥ ૨. જ્યેષ્ના. આ
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy