SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૬ ક્ષુલ્લકનિગ્રન્થીય [‘ક્ષુલ્લક સાધુને લગતુ'] જેટલા અજ્ઞાની પુરુષે છે તે બધા દુઃખી થાય છે; અનંત સંસારમાં તે મૂઢ અનેક પ્રકારે કલેશ સહન કરે છે. ૧ માટે બંધન અને જન્મના માર્ગને સારી રીતે જોઈને પંડિત જને પિતાના આત્માથી સત્યની શોધ કરવી, અને પ્રાણી માત્ર સાથે મૈત્રી રાખવી. ૨ “માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની, અને ઔરસ પુત્રએ સવે પિતાના કર્મ વડે પીડાતા એવા મારું રક્ષણ કરવાને સમર્થ નહિ થાય. ૩ ૧ મૂળમાં વાસનાવ (સં. પાશનાતિપાઃ) શબ્દ છે એમાંથી વરબંધનને અર્થ સમજાવતાં ટીકાકાર નેમિચંદ્ર નીચેનો શ્લેક ટાંકે છે— भाया निगडं दत्त्वा न सन्तुष्टः प्रजापतिः । भूयोऽप्यपत्यदानेन ददाति गलशंखलाम् (પત્ર ૧૧૧-૧૨) છે ૨. “સૂત્રકૃતાંગસૂત્ર ૧–૯–પમાં પણ આ પદ્ય છે. - जावन्त विज्जापुरिसा सव्वे ते दुवसंभवा । लुप्पन्ति बहुसो मूढा संसारंमि अणन्तए समिक्ख पण्डिए तम्हा पासजाईपहे बहू । अप्पणा सच्चमेसेज्जा मेत्तिं भूएसु कप्पए माया पिया न्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय' लुप्पन्तस्स सकम्मुणा ૨. તા . ૨rs |
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy