SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન પ કરીને ખરબચડા માર્ગ ઉપર જતાં ધરી ભાંગી જવાથી શેક કરે છે તેમ, ધર્મોનું ઉલ્લંઘન કરીને અધમ ને સ્વીકાર કરી મૃત્યુમુખને પ્રાપ્ત થયેલા મૂર્ખ જન, ધરી ભાંગેલા ગાડીવાનની જેમ શાક કરે છે. ૧૪-૧૫ પછી મરણ ઉપસ્થિત થતાં તે માલ જન ભયથી ત્રાસ પામે છે અને ત્રિ-પાસા વડે? જિતાયેલા જુગારીની જેમ, અકામ મરણુ સરે છે. ૧૬ આ ા ખાલ જનેનુ અકામ મરણુ કહ્યું. હવે, સકામ મચ્છુ મારી પાસેથી સાંભળે. ૧૭ પંડિતાનું પુણ્યશાળી, સંયમી અને જિતેન્દ્રિય પુરુષાનું પ્રસન્ન અને વિન્નરહિત એવું મરણુ (પતિ મરણ), જે મેં સાંભળ્યું છે તે, સર્વ ભિક્ષુઓને અથવા સર્વ ગૃહસ્થાને પ્રાપ્ત થતું નથી, કારણ કે ૧. મૂળમાં ધુત ૬ હેમાલી એમ છે હિંતે અથ ટીકાકારો સદ ઉપરથી વાય (જુગારના દાવ) આપે છે પરંતુ સ્જિતા પાસે’ અર્થ સંસ્કૃતમાં પ્રસિદ્ધ હોઈ તે લેવે; ઉચત છે. ‘કલિ' અને ‘જુગાઃતા ગાઢ સબંધ મહાભારતના નલેાપાખ્યાન ઉપરથી સ્પષ્ટ થાય છે. ૧ एवं धम्मं विकम्म अहम्मे पडिवज्जिया । बाले मच्चुमुहं पत्ते अक्खे भग्गे व सोयई ओ से माणन्तंसि वाले सन्तसई भया । अकाममरणं मरईत्व कलिया जिए एयं अकाममरणं बालाणं तु पवेइयं । एतो सकाममरणं पण्डियागं सुणेह मे मरणं पिसपुणाणं जहा मेsय मणस्यं । विपन्नमा संजयाण बुसीमओ न इमं सव्वे भिक्खू न इमं सव्वेसुगारि । नाणासीलाय गाथा समसीला यभिखुणो છુ. મા. ૪૦ | ૨. મેય. શા । રૂ. શા. શા॰ । १५ १६ १७ १८ १९
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy