SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ [ ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૫ અકામમરણીય [‘ઇચ્છા વિનાના મરણને લગતું મહાઓઘવાળા અને દુખેથી કરી શકાય એવા અર્ણવને એક પુરુષ તરી ગયાં. ત્યાં મહાપ્રજ્ઞાવાળા એક પુરુષે આ પ્રશ્નને ઉત્તર આપે. ૧ આ બે મારણબ્લિક સ્થાને કહ્યાં છે અકામમરણ અને સકામમરણ. ૨ બાળકનું (મૂર્ખ અથવા અજ્ઞાન જીવનું) અકામમરણ હોય છે, અને તે અનેક વાર થાય છે; પંડિતનું સકામમરણ હોય છે, અને તે વધુમાં વધુ એક વાર થાય છે. ૩ તેમાં આ પહેલું સ્થાન મહાવીરે વર્ણવેલું છે, કે જેમાં વિષયાસકત બાલ (મૂર્ખ અથવા અજ્ઞાન) ઘણું કર કર્મો કરે છે. ૪ ૧ આ કેવલીની બાબતમાં સમજવાનું છે. બીજા ચારિત્રીઓની બાબતમાં મુક્તિ પૂર્વે સાત અથવા આઠ વાર મરણ થાય છે. अण्णवंसि महाहंसि एगे तिण्णे दुरुत्तरं । तत्थ एगे महापन्ने इमं पण्हमुदाहरे सन्ति मे' य दुवे ठाणा अक्खाया मारणन्तिया ।। अकाममरणं चेव सकाममरणं तहा बालाणं अकामं तु मरणं असइं भवे । पण्डियाणं सकामं तु उक्कोसेण सई भवे तथिम पढमं ठाणं महावीरेण देसियं । कामगिद्धे जहा बाले भिसं कूराइ' कुबई ૬. ત્તિ છે. શre . ૨. સરિતા I રૂ. . To I ૪ ચમ. rs ! . . શ૦ |
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy