SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ૩ ચતુરંગીયા [ “ચાર અંગે વિષે”] આ જગતમાં પ્રાણને માટે ચાર પરમ અંગો (ધર્મનાં ચાર પ્રધાને કારણે) દુર્લભ છે—મનુષ્યત્વ, કૃતિ, શ્રદ્ધા, અને સંયમને વિશે વિર્ય. ૧ વિવિધ પ્રકારનાં કર્મ કરીને વિવિધ પ્રકારનાં ગે અને જાતિમાં થયેલી પ્રજા પૃથક રીતે જગતને ભરી રહેલ છે, અને એનાથી સંસાર થયેલ છે. ૨ કર્માનુસાર પ્રાણી કઈ વાર દેવકમાં, કઈ વાર નરકમાં, અને કોઈ વાર આસુરી યોનિમાં જાય છે. ૩ કઈ વાર તે ક્ષત્રિય થાય છે, ચાંડાલ અથવા બેકકસ ૧. ચાંડાલ અને બુક્કસ વિશે ટીકાકારો લખે છે-બ્રાહ્મણથી શુદ્ધ સ્ત્રીમાં ઉત્પન્ન થયેલે તે નિષાદ, બ્રાહ્મણથી વૈશ્ય સ્ત્રીમાં ઉત્પન્ન થયેલ चत्तारि परमगाणि दुल्लहाणीह जन्तुणो। माणुसत्तं सुई सद्धा संजमम्मि य वीरियं समावन्ना गं' संसारे नाणागोत्तासु जाइसु। कम्मा नानाविहा कडे पुढो विस्संभिया पया एगया देवलोएसु नरएसु वि एगया। एगया आसुरं कायं आहाकम्मे हिं गच्छई एगया खत्तिओ हाइ तओ चण्डालबोकसो । तओ कीडपयशो य ती कुन्थुपिीलिया ૨. . શo I ૨. વોલ. રાવ | ગુજ. શાહ |
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy