SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૩] ૧૧ “હે રાજન! આ અશાશ્વત જીવનમાં જેણે પુષ્કળ પુણ્યકર્મો અને ધમાચરણ કર્યો નથી તે મનુષ્ય મૃત્યુના મુખમાં ગયા પછી પરલેાકમાં શેક કરે છે, ૨૧ “ જેમ સિંહુ મૃગને લઈ જાય તેમ મૃત્યુ મનુષ્યને અંતકાળે લઈ જાય છે. માતા અથવા પિતા અથવા ભાઈ તેના એક અ ંશનું પણ રક્ષણ કરી શકતાં નથી. ૨૨ ik સગાંસ’ખંધી, મિત્રવર્ગ, પુત્રો અને માંધવા એના દુ:ખમાં ભાગ પડાવતાં નથી; તે પાતે એકલે જ દુ:ખનો અનુભવ કરે છે. કર્તાની પાછળ જ ક્રમ જાય છે. ૨૩ 66 ‘દ્વિપદ અને ચતુષ્પદ, ક્ષેત્ર અને ગૃહ તથા સ ધનધાન્યના ત્યાગ કરીને માત્ર પેાતાના ક સહિત તે સુન્દર અથવા અસુન્દર પરભવમાં જાય છે. ૨૪ 66 ‘( મૃત્યુ થયા બાદ ) એ તુચ્છ શરીરને ચિતામાં અગ્નિથી ખાળીને ભાર્યો, પુત્રો અને સંબંધીઓ ખોજા પાલકની પાસે જાય છે. ૨૫ २१ इह जीविए राय असासयम्मि धणियं तु पुण्णाइ अकुच्वमाणो । से सोयई मच्होवणीए धम्मं अकाऊण परेम्मि लोए जह सीहो व मियं गहाय मच्चू नरं नेइ हु अन्तकाले । न तस्स माया व पिया व भाया कालम्मि तम्मंसहरा भवति २२ न तस्सदुक्खं विभयन्ति नाइओ न मित्तवरंगा न सुया न बंधवा । एको सयं पचणुहोइ दुक्खं कत्तारमेव अणुजाइ कम्मं २३ चेच्चा दुपयं च चउप्पयं च खेत्तं सिंहं घणधन्नं च सव्वं । सम्मबीओ अवसो पयाइ परं भवं सुंदरं पावगं वा तं एकं तुच्छसरीरगं से चिईगयं दद्दिय उ पावगेणं । भज्जा य पुत्ताविय नायओ य दायारमन्नं अणुसंकमन्ति २५ †, gżત્તિ, to i २४
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy