SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ એવા રાજી રહે છે, કે જેથી કરીને તેઓ મારી સાથે સાદિ– અનંત ભાગે થયેલો સંબંધ છોડતા નથી. એ તેની સાથેની પ્રીતિની ખૂબી છે. ૧ પુરુષોમાં ઋષભ સમાન પુરુષોત્તમ પુરુષ કાયમી અને ઉંચા પ્રકારની પ્રીતિ કરવાને લાયક ગણાય છે. તે રીતે ઋષભ શબ્દમાં શ્લેષ જ જણાય છે. એમ કરીને ઋષભદેવ જિનેશ્વરનો પુરુષ ભતા શ્લેષથી સાદિ અનંત ભાંગાની પ્રીતિથી સાર્થક કરી બતાવેલી જણાય છે. પ્રીત-સગાઈ રે જગમાં સહુ કરે. રે પ્રીત-સગાઈ ને કેય. પ્રીત-સગાઈ રે નિપાધિક કહી. રે સોપાધિક ધન ખાય. ગષભ૦ ૨ [પ્રીત-સગાઈ-૧. પ્રીતિપૂર્વકનું સગપણ ૨. પ્રીતિ અને સગપણ કેય-નજીવી, નકામી,નિપાધિક-ઉપાધિ રહિત, નિશ્ચલ. પાધિક-ક્ષણિક, નજીવા નિમિત્ત ઉપર રચાયેલી. ધન-સાચું આધ્યાત્મિક ધન. ય-ગુમાવાય.] જોકે જગતમાં પ્રીતિપૂર્વકની સગાઈ અથવા પ્રીતિ અને સગાઈ તો બધાયે કરે છે. પરંતુ એ પ્રીત–સગાઈ કોઈ મહત્ત્વની નથી હોતી. કેમકે-તે ક્ષણિક [સોપાધિક] હોય છે. સાદિ અનંત ભાંગે નથી હોતી, પ્રીત–સગાઈ નિપાધિક કરવાની કહી છે. પાધિક-દુનિયાદારીની ક્ષણિક-પ્રીતિથી માત્ર ધન જ ૪ જ્ઞપિ-કાંઈયેય નહીં કોઈ ચીજ નહીં. નકામી.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy