SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ ગુરુની વાત ધ્યાનમાં ન રહી, એટલે સરળ અને નજીકની નિસરણ ઉપરથી ચડવાની શરૂઆત કરે છે. જેમ જેમ ચડે છે, તેમ તેમ અનહદ આનંદ મળે છે. ધર્માનુણોનેના ત્યાગરૂપ ધર્મસન્યાસ કરે છે. વિષય, કષાય, નેકષાય, વિગેરે દબાઈ જાય છે. આત્મામાં ઠંડક થાય છે. આનંદની લહરીઓ ઉઠે છે. તરંગો શાંત થાય છે. નિર્વિકલ્પનામાં પ્રવેશે છે. સ્વ–પરને ભેદ ભૂલાવા માંડે છે. આ પષક અને શેષકને ભેદ ભૂલાઈ જાય છે. સડેડાટ સીડી ઉપર ચડયે જાય છે. આનંદઃ શાંતિઃ સમભાવ: શમભાવ, વિગેરે સાત્વિક ભાવને આનંદ અનુભવાય છે. “એ...૫૨માત્માની પાસે પહોંચે ! એ પહેંચે.” એ ભાસ થાય છે. અને એ ધ્વનિ સંભળાય છે. “બસ, હવે હું પ૨માત્મા પાસે આ આવી પહો !” એમ આનંદ વિહવળ થઈને કૃતકૃત્યતા અનુભવે છે. પિતાની જાતને ધન્ય માને છે. અને પિતાની ધન્ય જાતને પિત પ્રણામ કરે છે. શાંતિના સમુદ્રમાં સ્નાન કરે છે. દશ્ય ૧૭ મું: અરે! પણ આ શું? ત્યાંથી ઠેઠ ઉપર જઈને કડડભૂસ કરતે નીચે પટકાય છે. આ સીડી ઉપર ચડવામાં પતે ભૂલ કરી હતી, તેની તેને સમજ પડી, કે-“આ સીડીનું આખુયે ચણતરકામ સાવ કાચું છે. અંદર પિલાણે છે. સીડીને કેરી ખાનારા ભમરા અને ભૂણો બહાર દેખાતા નહેતા, છતાં, અંદર તો હતા જ, આ સીડી ઉપર જે ચડે, ૨૧
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy