SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ ૭. માને કે લગભગ ૨૦૦ કડીને એક વિકાસકમને વ્યવસ્થિત ગ્રંથ હેય, તેવી આ સ્તવનની વિશિષ્ટતા છે. માત્ર, સ્તવનાઓ જે નથી (૧) સ્તવનાઓ કરવાની કારશુતા પણ સ્તુત્ય આત્મા તે તે દરજજે ચડીને ઠેઠ વિકાસ ભૂમિની પરાકાષ્ઠા–મક્ષ–સુધી પહોંચેલા હોય છે, તે પણ બતાવી છે. એ રીતે (૨) સ્તવના કરતાં કરતાં જે આત્મા તે તે ભૂમિકાને સ્પર્શ કરીને ઠેઠ સુધી પહોંચી શકે, તે જ ઉદ્દેશ તેનું સ્તવન કરવાનું હોય છે, અને (૩) સતવનકાર અને સ્તવનાર આત્મા પણ સ્તવન ચોગ્ય બની શકે છે. તે (૮) તથા તે વિષયની સમજાવટ માત્ર–વિષયનું નિરુપણ માત્ર-કરનાર ગ્રંથ તરીકે નહીં, પરંતુ સ્તવન રૂપ આરાધનાના પ્રકારના અવલંબન સાથે, તે સર્વ તરફ સાધકનાં પિત્તને આકર્ષિત કરવાની વિશિષ્ટ સયાજના પણ છે. એ સવ આ સ્તવનમાં સ્તવનકારે અનુલક્ષિત કરેલા જણાઈ આવે છે. ૮ સ્તવનકાર માત્ર ગ્રંથ રચના જ કરે છે. કેવળ વિષય નિરુપણુ જ કરે છે. પરમાત્માના ગુણ ગાવાની અન્ય સાધકને સગવડ જ આપે છે. એ રીતે નહીં, પરંતુ પિતે પણ એક તન્મય હાર્દિક સાધક છે પિતાના આત્માને વિકાસ કરવાની તાલાવેલી અનુભવતે આત્મા છે. એ રીતે સ્વાત્મ કલ્યાણની ભાવનાના એક વિશિષ્ટ સાધન તરીકે પરમાત્માના ભાવ પૂર્વકના સ્તવનને માનીને તેવી મનોવૃત્તી સાથે તવનની રચના કરી હોય, એમ સ્પષ્ટ જણાઈ આવે છે.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy