SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ બતાવ્યા છે. ગ સ્થાનકમાં પણ જઘન્યઃ મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ભેદે બતાવ્યા છે. અને કોના ચલી જીપમાં એ પદથી એમ સમજાવ્યું છે, કે – ગ સ્થાનકના બળથી આત્મામાં કર્મના પ્રદેશ અને પ્રકૃતિ બંધાય છે, અને તે ન હોય ત્યારે એક પણ કર્મ આત્માને ચેટી શકતું નથી. આ રીતે મન: વચન, કાયાના પેગોને લીધે આત્મા ગી–અગી કહેવાય છે. મક્ષ સાથે જોડે, તેવા રત્નત્રયીના સાધનને આત્મા ઉપયોગ કરે છે, ત્યારે પણ તે યોગી-જોગી મહારાજ-કહે વાય છે. અને છેવટે, અગી–ત્રણ યોગ રહિત થઈ મોક્ષમાં જાય છે. એટલે, જેનશાસ્ત્રમાં વેગ શબ્દ ખાસ કરીને બે અર્થમાં વપરાયેલું છે. મન વચન અને કાયાના રોગથી આત્મા સંસાર ઉભું કરે છે, તેથી પણ તે ભેગી કહેવાય છે. અને રત્નત્રયીના સહકારથી યમાદિ અષ્ટાંગયેાગ તથા બીજા આત્મવિકાસના સંવરઃ નિર્જરા ના પ્રેરક પ્રયત્ન પણ વેગ કહેવાય છે, અને તેથી પણ ચગી કહેવાય છે. તેથી આ બે શબ્દોની ભ્રાન્તિ ન થાય, માટે આ સ્પષ્ટી કરણ કરવામાં આવેલું છે. | મન વિગેરે ત્રણ વેગને સંબંધ ઘટતું જાય, તેમ તેમ આત્મ સંબંધ-વિકાસરૂપગ વધતું જાય, અને જેમ તે ત્રણને ગ-વધ-ઘટતું જાય, તેમ તેમ મનાદિક થોડા વધતા ઘટતા જાય.
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy