SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ સુક્ષ્મ-સ્કૂલ-ક્રિયાને રંગે, યેગી થયા ઉમંગે રે. વીર. ૨ ઈ છઉમલ્થ-વાય-છસ્થ-અસર્વજ્ઞદશામાં–મેહથી ઘેરાયેલી અવસ્થામાં રહેલા જીવનું વીર્ય–બળ. શ્યા-સગે= કૃષ્ણાદિક દ્રવ્ય લેશ્યાને સંબંધ હોય, ત્યાં સુધી અભિસંધિ.જ=અભિસંધિ-નિમિત્ત-ખાસ પ્રયત્નથી ઉત્પન્ન થયેલ. મતિ-અંગે વિચાર પૂર્વક, ઈરાદા પૂર્વક. સૂક્ષ્મ-સ્કૂલક્રિયાને બારીકમાં બારીક અને સારી રીતે જણાઈ આવે તેવી વધુ પડતી સ્થૂલ મન વચન અને કાયાની પ્રવૃત્તિના. રંગે રંગમાં, લહેજતમાં. ગી=મન વચન કાયાના યેગવાળો. ઉમંગેત્રમોહજન્ય આનંદથી–ઉત્સાહથી–સ્વેચ્છાથીઉમળકાથી-ઉલ્લાસથી. ] લેશ્યાયુક્ત છદ્મસ્થ જીવનું મતિ અંગે–એટલે ઈરાદાપૂર વકના પ્રયત્નને લીધે–જે બળ–વીર્ય પ્રવર્તે, તેનું નામ અભિસંધિ-જ વેગ કહેવાય છે. અને ખાસ પ્રકારના પ્રયત્ન વિના સ્થલ કે સુક્ષ્મ મન વચન કાયાની પ્રવૃિત્તના રંગે જીવના પ્રયત્ન ચાલે, તે અનભિસંધિજ વીર્ય કહેવાય. એ રીતે લેશ્યાના બળથી રંગમાં આવીને આત્મા મોહજન્ય ઉલ્લાસથી ગી–મન વચન કાયા મારફત પ્રવર્તતા બળવાળો બન્યા હોય છે, મન, વચનઃ કાયાનીસ્થલ અને સૂક્ષ્મ પ્રવૃત્તિઓનારંગથી રંગાય છે, અને મોહના ઉત્સાહમાને ઉત્સાહમાં વેગોને આધીન થઈ યોગી
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy