________________
૨૩૬ શેયપર્યાયે આવે, આ પ્રમાણે અમુક એક સમયનો જે પદાર્થ તે કાળે છે. બીજા સમયના કાળની એપેક્ષાએ એ પદાર્થ પર છે. એમ વિચાર કરતાં, સ્વકાળ નાશ થયે, કે તે શેય પણ તેની સાથે જ નાશ પામે. અને શેય નાશ પામે, એટલે જ્ઞાન પણ નાશ પામેજ. અને જ્ઞાન નષ્ટ થયે દ્રવ્યનું સ્વરૂપ પણ નષ્ટ થાય.
કેમકે–પદાર્થની કાળથી સ્વ–સત્તા તો સ્વકાળે જ છે. તે પરકાળમાં કેમ જઈ શકે ? ન જ જાય. આત્માની નાશવંતતાઃ અનેકતા અને પ–સ્વરૂપતા એમ ત્રણ દોષ લાગુ પડે છે. પર-ભાવે કરી પરતા પામતાં,
સ્વ–સત્તા-થિર–ઠાણુ સુપની! આત્મ-ચતુષ્કમયી પરમાં નહીં,
તે કિમ સહુને રે જાણ સુઝાની ૬
[પર ભાવે કી=પરના-બીજા દ્રવ્યના ભાવ, પરતા પામતા બીજા પણે થઈ જવાથી, સ્વ-સત્તા થિર-ઠાણુ= સ્વસત્તામાં સ્થિર સ્થાન, પોતાની સત્તામાં-પોતાના ભાવમાં જ બરાબર સ્થિરતા. ચતુરુકમણી દ્રવ્યઃ ક્ષેત્ર કાળ: ભાવ: રૂપી ચેકડી. પરમાં-બીજામાં. ] ભાવથી
એજ પ્રમાણે પરવાનું–બીજા પદાર્થના ગુણનું પર્યાનું જ્ઞાન કરતી વખતે આત્મા પરરવભાવપણું