SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૧૪ રાગતા સાથે સંગતઢાવાથી બધીયે મને સંગત લાગે છે, અને મારી વાત વિપરીત હતી. હવે મને કાંઇ પણ વિરાધ જણાતા નથી જ. એમ ચિત્તથી કબૂલ કરું છું. કેમકે હવે મારા ચિત્તમાં તત્ત્વ વિચાર જાગ્યા છે. સેવક પણ તે આદરે, રે તા રહે સેવક—મામ, મન “આશય સાથે ચાલિયે. રે એ હિં જ રૂડું કામ, ” [ મામ=મર્યાદા. આખરું, આશય ગત ભાવ. ] ܕ મન૦ ૧૫ સ્વામિના મના હવે, જવાબદારી મારી ઉપર આવી પડે છે, કે–મારા આત્મા આપના સેવક છે. તેથી આપ માલિક જે કરે, તે મારે પણ કરવું જ જોઇએ. અને તેમ કરવામાં આવે, તાજ સેવકની સેવક તરીકેની આબરુ—મર્યાદા સચવાય.કેમકે-જગત્માંકહ્યું છે, કે-“ સેવકે માલિકના આશયમનેાવૃત્તિ પ્રમાણે અરાબર ચાલવુ જોઇએ. તેા જ તેણે સારામાં સારું કામ કર્યું ગણાય. ” માટે નારી ફરજ છે, કે મારે પણ આપની જેમ વે વીતરાગતા સિદ્ધ કરવી જોઇએ. ૧૫ ત્રિ-વિધ-ચાગ ધરી આદર્યાં રે, તેમનાથ-ભરતાર. મન॰ ધારણ: પાષણ; તારણા: રે નવ-રસ સુગતા-હાર. સન ૧૬
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy