________________
૨૦૫
તે માટે નિરાશ ન થતાં, નામ: સ્થાના અને દ્રજિનપર પ્રભુને ગ પૂર્વના પુણ્યના બળથી પામીને શ્રી જિનેપર આગળ હાથ જોડીને ઉભા રહીને કહીએ છીએ, કે – હે જિનેશ્વર દેવ! જે રીતે અમને આનંદ ઘન-મોક્ષ મળે, તે પ્રમાણે આપનાં દર્શન, શાસ્ત્ર, આગમ-પ્રવચનની શુદ્ધ સેવા કરી શકીએ, તેવી સામગ્રી આપજે.”
ફલાવંચક યુગની માંગણી કરવામાં યોગાવંચક અને ક્રિયાવંચક એ બે ની માંગણે આવી જ ગઈ. ૧૧
૬ ગાથા સુધીમાં છ દર્શનની જૈન દર્શનમાં ઘટના કરી, પછી છ–૮–૯–૧૦ગાથામાં જૈનદર્શનની પ્રાપ્તિથી કેવી રીતે આત્મ વિકાસ થાય? તે બતાવેલ છે. એટલે આ સ્તવનમાં, માત્ર જૈનદર્શનમાં છ દર્શનજ ઘટાવ્યાં છે, એટલું જ નથી. પરંતુ ૭ મી ગાથાથી જૈન દર્શન મોક્ષ પ્રાપ્ત થવામાં કેવી રીતે ઉપયોગી થાય છે ? અથવા તે પ્રબળ નિમિત્ત કેવી રીતે છે? તે બતાવેલ છે. શાસ્ત્રાભ્યાસ, તેની વફાદારી, આજ્ઞાનું પાલન, કૃતધરપણું ધર્મ અને શુકૂલ, ધ્યાના ભેદ ધ્યાન અભેદ ધ્યાન અને છેલ્લે મોક્ષ પ્રાપ્તિઃ તેમાં જૈનદર્શન કેટલે ભાગ ભજવે છે ? તે બતાવેલ છે. . ભાવાર્થ – જૈન દર્શન છયેય દર્શનના સમૂહ રૂપ છે. અને એ વાત તેનાં-સૂત્રઃ નિર્યુક્તિઃ ભાષ્યર્ણિ વૃત્તિ અને ગુરુ–પરંપરાથી ચાલ્યા આવતા અનુભવ: રૂપ છે અંગવાળા તેના શાસ્ત્રો જેવાથી બરાબર સમજાય તેમ છે. જૈનશાસ્ત્રોમાં નિપુણું અક્ષર મંભિન્ન લબ્ધવાળા પુરુષ