SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ભાન હોવા છતાં તેને તે આંધળો માણસ ઉપયોગ કરી શકતો નથી. એને માટે એ ગાડું હોવા છતાં, પણ નકામું જ છેન હોવા બરાબર છે. ચૈતન્ય જન્ય લાગણી પૂર્વકની પ્રવૃત્તિ અને નિવૃત્તિ થતી હોવાથી આત્મા જગતમાં સાબિત હોવા છતાં, તે ન માનનાર એ બાપડે આત્મ વિકાસને લાભ મેળવી શકો જ નથી. ગીઓને જે આનંદ પ્રાપ્ત થાય છે, તે તેને માટે નામે છે. તેને માટે વિશેષે શું કહેવું? છતી વસ્તુ ન દેખે, તે એની કમનસીબી જ છે. અથવા આત્મા અરૂપી છે. ચાર ભૂત તેના કરતાં જુદા ન હોવાથી તે પણ અરૂપી હોવા જોઈએ. તેથી શરીર આદિ ભૂત ચતુષ્ટયનું બનેલું ગાડું પણ અરૂપી થયું. તો પછી તે બિચારો તેનો શી રીતે ઉપગ કરી શકે ? ૬ એમ અનેકવાદિ-મત-વિભ્રમ-- સંકટ–પડિયે, ન લહે ચિત્ત-સમાધિ. તે માટે પૂછું, તુમ વિણ તત્ત કેઈ ન કહે.” શ્રી મુ૭ [અનેક-વાદિ–મતવિભ્રમ-સંકટ-ચડિયેા=અનેક વાદીઓના મતેથી ઊભી થયેલી મતિ ભ્રમણા રૂપી જાળના કષ્ટમાં ફસાયેલ. લહે=જાણી શકે. ચિત્ત-સમાધિ=મનમાં શાંતિ. તરતવ.]
SR No.006012
Book TitleAnandghan Chovishi
Original Sutra AuthorN/A
AuthorAnandghanji Maharaj, Prabhudas Bechardas Parekh
PublisherPrabhudas Bechardas Parekh
Publication Year1950
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy